શોધખોળ કરો

Rahul Bajaj Passes Away: ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની ઉંમરે નિધન

બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો.

Rahul Bajaj Death: બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. રાહુલ બજાજનો જન્મ 10 જૂન 1938ના રોજ કોલકાતામાં થયો હતો. રાહુલ બજાજ મારવાડી બિઝનેસમેન પરિવારમાંથી હતા. રાહુલ બજાજે લાંબા સમય સુધી બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. વર્ષ 1965માં તેમણે બજાજની કમાન પોતાના હાથમાં લીધી.

રાહુલ બજાજ લગભગ 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન હતા. વર્ષ 2001માં તેમને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાહુલ બજાજ સ્વતંત્રતા સેનાની જમનાલાલ બજાજના પૌત્ર હતા. તેણે પોતાનો અભ્યાસ દિલ્હીમાં જ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી કર્યો હતો, જોકે કાયદાની ડિગ્રી મેળવવા તે મુંબઈ પહોંચી ગયા હતા.

રાહુલ બજાજના નેહરુ પરિવાર સાથે ત્રણ પેઢીઓથી ગાઢ પારિવારિક મૈત્રીપૂર્ણ સંબંધો હતા. રાહુલના પિતા કમલનયન અને ઈન્દિરા ગાંધીએ થોડો સમય એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. તે તેમનો કાર્યકાળ હતો જેમાં બજાજ ટોચની સ્કૂટર નિર્માતા બની હતી. વર્ષ 2005 દરમિયાન રાહુલે પોતાના પુત્રના હાથમાં કંપનીની જવાબદારીઓ આપવાનું શરૂ કર્યું અને પુત્રને કંપનીનો એમડી બનાવ્યો.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું, 'ઉદ્યોગપતિ, પરોપકારી અને બજાજના પૂર્વ અધ્યક્ષ રાહુલ બજાજને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા રાહુલ બજાજ સાથે મારા ઘણા વર્ષોથી અંગત સંબંધ છે. છેલ્લા પાંચ દાયકાથી બજાજ ગ્રુપનું નેતૃત્વ કરી રહેલા રાહુલ જીએ ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારના સભ્યોને શક્તિ આપે. મુંબઈ કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે રાહુલ બજાજના પરિવાર અને મિત્રો સાથે અમારી સંવેદના. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

તે તેમનો કાર્યકાળ હતો, જેમાં બજાજની સ્કૂટર નિર્માતા ટોચની કંપની બની હતી. વર્ષ 2005 દરમિયાન રાહુલે પોતાના પુત્રના હાથમાં કંપનીની જવાબદારીઓ આપવાનું શરૂ કર્યું અને પુત્રને કંપનીનો એમડી બનાવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.