શોધખોળ કરો

કોંગ્રેસ અધ્યક્ષના પદ અંગે Rahul Gandhi એ આપ્યું મહત્વનું નિવેદન, "જે અધ્યક્ષ બનશે તે એક જ....."

ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસનું રાજકીય મેદાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલા રાહુલ ગાંધીને આજે ફરી એકવાર કેરળમાં સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે.

Rahul Gandhi On Congress President: ભારત જોડો યાત્રા દ્વારા કોંગ્રેસનું રાજકીય મેદાન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહેલા રાહુલ ગાંધીને આજે ફરી એકવાર કેરળમાં સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે. શું તેઓ કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી લડશે? જવાબમાં, તેમણે સ્પષ્ટ કંઈ કહ્યું ન હતું, પરંતુ સંકેતો આપ્યા હતા કે તેમને કોંગ્રેસ અધ્યક્ષના પદમાં રસ નથી.

રાહુલ ગાંધીએ કેરળમાં ભારત જોડો યાત્રા દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેમની સલાહ છે કે જે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તેણે યાદ રાખવું જોઈએ કે તે એક વિચારધારા, એક માન્યતા પ્રણાલી અને ભારતની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષનું પદ એ એક એવી જગ્યા છે જે ભારતના ચોક્કસ વિઝનને વ્યાખ્યાયિત કરે છે. રાહુલે કહ્યું કે આ કોઈ સંગઠનાત્મક પદ નથી, પરંતુ એક વૈચારિક પદ છે.

રાહુલે એક વ્યક્તિ-એક પદ અંગે શું કહ્યું?

કોંગ્રેસમાં 'એક વ્યક્તિ એક પદ'ના પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે, આ અંગેનો નિર્ણય ઉદયપુરમાં કોંગ્રેસના ચિંતિન શિબિરમાં લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આના પર કોંગ્રેસની પ્રતિબદ્ધતા છે અને તેમને આશા છે કે જે પણ પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળશે, તે એ જ પદ પર રહેશે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વનું બની જાય છે કે જો તેઓ ચૂંટણી નહીં લડે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.

આવી સ્થિતિમાં જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી જીતે છે તો તેમણે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવું પડશે. જેનો અર્થ એ થયો કે રાજસ્થાનમાં કોંગ્રેસ કોઈ બીજા ચહેરાને મુખ્યમંત્રી બનાવશે. તમને જણાવી દઈએ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી પદની આ રેસમાં સચિન પાયલટ અને સીપી જોશીનું નામ સૌથી આગળ છે.

NIAના દરોડા પર રાહુલનો જવાબ

સમગ્ર દેશમાં PFI સ્થાનો પર NIA અને EDના દરોડા અંગેના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તમામ પ્રકારના સાંપ્રદાયિકતાનો સામનો કરવો જોઈએ, તેઓ ગમે ત્યાંથી આવે. તેના પ્રત્યે ઝીરો ટોલરન્સ (સહનશીલતા) હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, NIAની ટીમ આજે સવારથી દેશભરમાં PFIના અલગ-અલગ સ્થળો પર દરોડા પાડી રહી છે. NIAની ટીમે 11 રાજ્યોમાં દરોડા પાડીને કુલ 106 લોકોની અટકાયત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
Earthquake: કચ્છની ધરા ફરી ધ્રુજી, મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
મારી પ્રાથમિકતા હંમેશા ટીમ… IND vs SA મેચ બાદ હાર્દિક પંડ્યાનું ફેન્સનુ દિલ જીતી લે તેવું નિવેદન
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
પિતા ધર્મેન્દ્રના અવસાન પછી પહેલીવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળશે સની દેઓલ; આ દિવસે લોન્ચ થશે Border 2નું ટીઝર
Embed widget