શોધખોળ કરો

‘પીએમ મોદીનો મતલબ છે પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદિત નિવેદન, ભાજપે કર્યો પલટવાર

Rahul Gandhi On PM Modi: રાજસ્થાનના જાલોરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ખેલાડીઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત પરંતુ પનોતીએ તેમને હરાવ્યા હતા.

Rahul Gandhi Targets PM Modi: વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ 19 રવિવારે ગુજરાતના અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં ભારતીય ટીમની હાર બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને 'પનોતી' કહ્યા છે.

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ

રાજસ્થાનના જાલોરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ખેલાડીઓ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત પરંતુ પનોતીએ તેમને હરાવ્યા હતા.જાહેર સભામાં કેટલાક લોકોએ પનૌતી-પનૌતીના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. જેના પર રાહુલ ગાંધીએ કહ્યું, ટીવીવાળા આ નહીં કહે, પરંતુ જનતા જાણે છે

ભાજપે કર્યો પ્રહાર

રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ તેમના પર પ્રહારો કર્યા છે અને તેમને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું છે. આ અંગે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ મોદી માટે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે તે અભદ્ર છે. રાહુલ ગાંધીએ મોદીજીની માફી માંગવી પડશે. અન્યથા અમે તેને દેશમાં મોટો મુદ્દો બનાવીશું.

ફાઇનલમાં ભારતની હાર

અમદાવાદમાં 19 નવેમ્બરના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

આ સાથે જ 241 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન ફટકારીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mahisagar News । મહીસાગરના સજ્જનપુર નજીક સર્જાયો અકસ્માતSurat Accident News: કામરેજમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોતNadiad News । નડિયાદની સાંથ બજારની દુકાનમાં આગ લાગતા દોડધામSurat: મૌલાનાની પૂછપરછમાં મોટો ખુલાસો, નેપાળના શહેનાઝ સાથે હતો સંપર્કમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Gir Somnath: તાલાલા અને સાસણ ગીરમાં સતત ચોથા દિવસે ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલ
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
Dividend Stocks: આ કંપનીઓએ રોકાણકારોના ભર્યા ખિસ્સા, તગડા ડિવિડન્ડની કરી જાહેરાત
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Embed widget