શોધખોળ કરો

Railway: રેલવે મંત્રાલયે ઈમરજન્સી ક્વોટાના નિયમોમા કર્યો ફેરફાર, સામાન્ય મુસાફરોને મળશે રાહત

છેલ્લી ઘડીએ વિનંતીઓ કરવાથી ઘણીવાર ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ થાય છે અને તેની સીધી અને ખરાબ અસર વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો પર પડે છે

રેલવે મંત્રાલયે ઇમરજન્સી ક્વોટા હેઠળ મોટો ફેરફાર કર્યો છે. તાજેતરમાં રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન ઉપડવાના સમયના 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને રેલવેએ હવે ઇમરજન્સી ક્વોટા હેઠળ વિનંતીઓ દાખલ કરવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. રેલવે મંત્રાલયે મંગળવારે આ મામલે એક પરિપત્ર જાહેર કર્યો છે. રેલવેએ આ પરિપત્રમાં કહ્યું છે કે, "સવારે 10.00 થી બપોરે 01:00 વાગ્યા સુધી ઉપડતી બધી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા બપોરે 12 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સેલમાં પહોંચવી જોઈએ." બપોરે 02:01 થી રાત્રે 12:59 વાગ્યા સુધી ચાલતી ટ્રેનો માટે સમય અલગ હશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, "બપોરે 02:01 થી રાત્રે 12:59 વાગ્યા સુધી ઉપડતી અન્ય બધી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટા વિનંતીઓ મુસાફરીના એક દિવસ પહેલા બપોરે 04:00 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સેલમાં પહોંચવી જોઈએ."

ઇમરજન્સી ક્વોટા હેઠળ VIP, રેલવે કર્મચારીઓ અને તબીબી કટોકટીવાળા મુસાફરો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે. પરંતુ આ સુવિધાનો દુરુપયોગ અને છેલ્લી ઘડીએ વિનંતીઓ કરવાથી ઘણીવાર ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ થાય છે અને તેની સીધી અને ખરાબ અસર વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરો પર પડે છે, જેના કારણે તેમને ઘણી અસુવિધા થાય છે. પરંતુ હવે નવા નિયમો વેઇટિંગ લિસ્ટમાં રહેલા સામાન્ય મુસાફરોને મોટી રાહત આપશે.

રેલવે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ટ્રેનના પ્રસ્થાનના દિવસે ઇમરજન્સી ક્વોટા હેઠળ મળેલી વિનંતીઓ પર સીટો આપવામાં આવશે નહીં. રવિવાર કે અન્ય કોઈપણ જાહેર રજા અંગે મંત્રાલયે કહ્યું છે કે જે ટ્રેનોમાં રવિવારે કે રવિવાર પછીની રજાઓના દિવસે ઇમરજન્સી ક્વોટા જાહેર કરવાનો હોય છે  ત્યાં સીટ મુક્ત થવાના એક દિવસ પહેલા ઓફિસ બંધ થવાના સમય પહેલા વિનંતી ફાઇલ કરવી પડશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે રેલવે બોર્ડના રિઝર્વેશન સેલને VIP, રેલવે અધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય વિભાગો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળે છે.

નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલે કે, જે લોકો IRCTC એપ પર આધાર લિંક નથી ધરાવતા તેઓ તત્કાલ ટિકિટ બુક કરી શકશે નહીં. રેલવે મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય બધા માટે તત્કાલ ટિકિટોની સમાન ઍક્સેસ સુનિશ્ચિત કરવાનો અને દુરુપયોગને રોકવાનો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Items Banned In Air Travel: વિમાનમાં આ ફળ લઈ જવા પર છે પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG કટોકટી વચ્ચે પાછું આવ્યું કેરોસીન: હવે પેટ્રોલ પંપ પરથી મળશે, સરકારે 60 દિવસ માટે નિયમો હળવા કર્યા
LPG કટોકટી વચ્ચે પાછું આવ્યું કેરોસીન: હવે પેટ્રોલ પંપ પરથી મળશે, સરકારે 60 દિવસ માટે નિયમો હળવા કર્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Embed widget