શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024

UTTAR PRADESH (80)
43
INDIA
36
NDA
01
OTH
MAHARASHTRA (48)
30
INDIA
17
NDA
01
OTH
WEST BENGAL (42)
29
TMC
12
BJP
01
INC
BIHAR (40)
30
NDA
09
INDIA
01
OTH
TAMIL NADU (39)
39
DMK+
00
AIADMK+
00
BJP+
00
NTK
KARNATAKA (28)
19
NDA
09
INC
00
OTH
MADHYA PRADESH (29)
29
BJP
00
INDIA
00
OTH
RAJASTHAN (25)
14
BJP
11
INDIA
00
OTH
DELHI (07)
07
NDA
00
INDIA
00
OTH
HARYANA (10)
05
INDIA
05
BJP
00
OTH
GUJARAT (26)
25
BJP
01
INDIA
00
OTH
(Source: ECI / CVoter)

વરસાદ-પુરથી યુપીમાં હાહાકાર, બે દિવસમાં 79 લોકો મોતને ભેટ્યા, જાણો વિગતે

બે દિવસમાં ઉત્તરપ્રદેશના પડેલા ભયંકર વરસાદના કારણે અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ અને બનારસ સહિત આસપાસના જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે.

લખનઉ: ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ચાર રાજ્યોમાં વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. બે દિવસમાં ઉત્તરપ્રદેશના પડેલા ભયંકર વરસાદના કારણે અત્યાર સુધી 79 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રેદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યભરમાં જિલ્લા અધિકારીને પૂર અને ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય આપવાનો આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગ અને બનારસ સહિત આસપાસના જિલ્લામાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. યુપી સરકારે આપેલા નિવેદન અનુસાર વરસાદના કારણે મકાન ધરાશાઈ, વૃક્ષો પડવાથી કે સાંપના ડંખના કારણે લોકોના મોત થયા છે. આ સિવાય દિવાલો ધરાશાઈ થવાના કારણે પણ લોકોના મોત થયા છે. બિહારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી પડી રહેલા સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે વાહનવ્યવહાર, આરોગ્ય સેવા અને શાળાઓ પ્રભાવિત થઈ છે. પાટનગર પટનાના રસ્તાઓ પર બે થી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. હવામાન વિભાગે પટનામાં 30મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ
વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ
ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશે
ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશે
Lok Sabha Elections: આ છે દેશના 4 સૌથી યુવા સાંસદ,ઉંમર જાણીને ચોંકી જશો
Lok Sabha Elections: આ છે દેશના 4 સૌથી યુવા સાંસદ,ઉંમર જાણીને ચોંકી જશો
ગુજરાતમાં ભાજપનો અંદાજ કાચો પડ્યો, માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી, 1 બેઠક ગુમાવી
ગુજરાતમાં ભાજપનો અંદાજ કાચો પડ્યો, માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી, 1 બેઠક ગુમાવી
Advertisement
metaverse

વિડિઓઝ

Rajkot TRP Gamezon Fire Update । રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઇ મોટા સમાચારPolitics News । રાજ્યના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો આજે દિલ્હી જશેAhmedabad News । રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ થયું સક્રિયBanaskantha Politics । બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જીત બાદ થયા ભાવુક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ
વિધાનસભાની પેટાચૂંટણીમાં 4 પક્ષપલટુ ઉમેદવારની થઈ જીત, કોંગ્રેસની સીટ ઘટીને 13 રહી ગઈ
ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશે
ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખે વાવણી લાયક વરસાદ પડશે
Lok Sabha Elections: આ છે દેશના 4 સૌથી યુવા સાંસદ,ઉંમર જાણીને ચોંકી જશો
Lok Sabha Elections: આ છે દેશના 4 સૌથી યુવા સાંસદ,ઉંમર જાણીને ચોંકી જશો
ગુજરાતમાં ભાજપનો અંદાજ કાચો પડ્યો, માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી, 1 બેઠક ગુમાવી
ગુજરાતમાં ભાજપનો અંદાજ કાચો પડ્યો, માત્ર 4 બેઠક પર 5 લાખથી વધુની લીડ મળી, 1 બેઠક ગુમાવી
Lok Sabha Elections Result 2024: હિંદી બેલ્ટમાં ભાજપે ગુમાવી 71 બેઠકો , UP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન
Lok Sabha Elections Result 2024: હિંદી બેલ્ટમાં ભાજપે ગુમાવી 71 બેઠકો , UP, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન
આ તારીખે મોદી લેશે ત્રીજી વખત વડાપ્રધાન પદનાં શપથ, જાણો ક્યારે યોજાશે શપથ ગ્રહણ સમારોહ
આ તારીખે મોદી લેશે ત્રીજી વખત વડાપ્રધાન પદનાં શપથ, જાણો ક્યારે યોજાશે શપથ ગ્રહણ સમારોહ
'બનાસકાંઠા કોંગ્રેસમાં દિવાળી' જીત બાદ ગેનીબેન ઠાકોરના સમર્થકોએ રૉડ-રસ્તાં પર ફોડ્યા ફટાકડાં, ઉજવણીની તસવીરો આવી સામે
'બનાસકાંઠા કોંગ્રેસમાં દિવાળી' જીત બાદ ગેનીબેન ઠાકોરના સમર્થકોએ રૉડ-રસ્તાં પર ફોડ્યા ફટાકડાં, ઉજવણીની તસવીરો આવી સામે
રોહિણી આચાર્ય, વૈભવ ગેહલોત, જાણો ચૂંટણી મેદાનમાં ઉતરેલા નેતાઓના પુત્ર-પુત્રીઓનું શું થયું?
રોહિણી આચાર્ય, વૈભવ ગેહલોત, જાણો ચૂંટણી મેદાનમાં ઉતરેલા નેતાઓના પુત્ર-પુત્રીઓનું શું થયું?
Embed widget