શોધખોળ કરો

કોંગ્રેસના ધારાસભ્યએ આ નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવવાની કરી માંગ, જાણો શું છે મામલો

ભરતસિંહે પત્રમાં લખ્યું છે કે 75 વર્ષમાં દેશ અને સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. લાંચની રકમ સ્વીકારવા માટે 500 અને 2000 ની નોટોનો ઉપયોગ રોકડમાં થાય છે. તેની ઉપર ગાંધીજીનું ચિત્ર છે.

જયપુરઃ રાજસ્થાનના સંગોડથી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભરતસિંહે નોટમાંથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવવાની માંગ કરી છે. ભરતસિંહે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મહાત્મા ગાંધી સત્યના પ્રતીક છે. ભારતીય રિઝર્વ બેંકની 500 અને 2000 ની નોટો પર ગાંધીજીનું ચિત્ર છે. આનો ઉપયોગ લાંચના વ્યવહારોમાં થાય છે. તેમણે વડાપ્રધાનને સૂચન કર્યું કે 500 અને 2000 ની નોટોમાંથી ગાંધીજીનું ચિત્ર હટાવીને માત્ર તેમના ચશ્માનો ફોટો વાપરવો જોઈએ અથવા અશોક ચક્રનો ફોટો વાપરવો જોઈએ.

ભરતસિંહે શું લખ્યું પત્રમાં

ભરતસિંહે પત્રમાં લખ્યું છે કે 75 વર્ષમાં દેશ અને સમાજમાં વ્યાપક ભ્રષ્ટાચાર ફેલાયો છે. ભ્રષ્ટાચાર રોકવા માટે એસીબી વિભાગ છે, જે પોતાનું કામ કરી રહ્યો છે. જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર, 2020 સુધી રાજસ્થાનમાં 616 ટ્રેપ કેસ નોંધાયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 2 કેસ નોંધાયા છે. લાંચની રકમ સ્વીકારવા માટે 500 અને 2000 ની નોટોનો ઉપયોગ રોકડમાં થાય છે. તેમની ઉપર ગાંધીજીનું ચિત્ર છે. આ રીતે આદરને બદલે ગાંધીજીનું અપમાન થાય છે.

પાર્ટીમાં નોટો ઉડાવીને બાપુનું અપમાન

ભરતસિંહે પત્રમાં એમ પણ લખ્યું છે કે, ગાંધીજીની તસવીર ધરાવતી મોટી 500 અને 2000 ની ચલણી નોટોનો પણ દારૂની પાર્ટીઓ, બાર અને અન્ય પાર્ટીઓમાં નૃત્ય કરતા લોકો પર ઉડાવીને દુરુપયોગ કરવામાં આવે છે. આ નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો લાગેલો હોય છે અને આ રીતે ગાંધીજીના સમ્માનને ઠેસ પહોંચે છે.

માત્ર નાની નોટો પર જ છાપવી જોઈએ ગાંધીજીની તસવીર

ભરત સિંહે લખ્યું કે, માત્ર 5,10, 20, 50, 100 અને 200ની નોટ પર જ ગાંધીની તસવીર છાપવી જોઈએ. આ નોટોને લઈ તેમણે કહ્યું કે, આ નોટો ગરીબોના કામમાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Embed widget