શોધખોળ કરો

Ram Mandir Inauguration: રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ મળતાં પીએમ મોદીએ ખુશી સાથે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ઉદઘાટન અને અભિષેક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રામ મંદિરના ઉદઘાટન માટે મળેલા આમંત્રણનો જવાબ આપ્યો હતો

Ram Mandir News: દેશમાં આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવતા વર્ષે 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદઘાટન કરવામાં આવશે અને રામલલા બાલ સ્વરૂપની પ્રતિમાનો અભિષેક કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ઉદઘાટન અને અભિષેક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ રામ મંદિરના ઉદઘાટન માટે મળેલા આમંત્રણનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ હિન્દી અખબાર દૈનિક જાગરણને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મારા માટે 22 જાન્યુઆરી, 2024 એ 'હર ઘર અયોધ્યા, હર ઘર રામ' આવવાના છે. 

અખબાર અનુસાર, વડાપ્રધાને કહ્યું કે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં લખ્યું છે - 'સફલ સકલ સુભ સાચન સાજૂ, રામ તમ્હહિ અવલોકત આજૂ', મતલબ કે શ્રી રામના દર્શન કરવાથી જીવન સફળ થાય છે. મારું સૌભાગ્ય છે કે મને આ પવિત્ર કાર્ય કરવા આમંત્રણ મળ્યું છે. હજારો વર્ષોથી શ્રી રામે લોકોના જીવનમાં સકારાત્મકતા ફેલાવી છે.

રામ મંદિરનું ઉદઘાટન સંતોષનો અવસર - પીએમ મોદી 
પીએમે કહ્યું કે જો તમે થોડીવાર માટે વિચારશો કે આ પવિત્ર અવસર પર પ્રધાન સેવક બનવાને બદલે હું એક સામાન્ય નાગરિક છું, જે એક ગામડામાં બેઠો છે, તો મારા મનમાં એટલો જ આનંદ અને સંતોષ થશે જેટલો પ્રધાનસેવક તરીકે જવાનો મોકો મળ્યો છે. આ ખુશી માત્ર મોદીની નથી. આ ભારતના 140 કરોડ હૃદયની ખુશી અને સંતોષનો અવસર છે.

શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે - ડીએમ 
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સંદર્ભમાં જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યું છે.

ડીએમ નીતિશ કુમારે કહ્યું, "મલ્ટી-લેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થવાનું છે. આનાથી પાર્કિંગમાં સુધારો થશે. અહીં 600થી વધુ વાહનો પાર્ક કરી શકાય છે... જ્યાં પણ સરકારી જમીન ખાલી હશે ત્યાં અમે પાર્કિંગની સુવિધા આપીશું."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget