શોધખોળ કરો

મોદી સરકારના કયા મોટા મંત્રીની તબિયત લથડી, હૉસ્પીટલ ગયા બાદ શું આપ્યુ મોટુ નિવેદન

કેન્દ્રીય ખાદ્ય મંત્રી અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનની તબિયત લથડી છે. તેમને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેમને એક ભાવનાત્મક ટ્વીટ કર્યુ છે

નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રીની તબિયત લથડી છે.કેન્દ્રીય ખાદ્ય મંત્રી અને એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામવિલાસ પાસવાનની તબિયત લથડી છે. તેમને ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેમને એક ભાવનાત્મક ટ્વીટ કર્યુ છે. તેમને લખ્યું- કે કોરોના કાળના સમયમાં ખાદ્યમંત્રી તરીકે મે નિરંતર પોતાની સેવા દેશને આપી છે, અને દરેક સંભવ પ્રયાસ કર્યો છે કે તમામ જગ્યાએ ખાદ્ય સામગ્રી સમસસર પહોંચી શકે. આ દરમિયાન મારી તબિયત ખરાબ થવા લાગી હતી પરંતુ કામમાં કોઇ ઢીલ ના રહે તે કારણે હું હૉસ્પીટલ નહતો ગયો. મોદી સરકારના કયા મોટા મંત્રીની તબિયત લથડી, હૉસ્પીટલ ગયા બાદ શું આપ્યુ મોટુ નિવેદન તેમને આગળ લખ્યું કે મારી તબિયત ખરાબ થવાનો અહેસાસ જ્યારે ચિરાગને થયો તો તેના કહેવા પર હું હૉસ્પીટલ ગયો અને સારવાર કરાવવા લાગ્યો હતો. મને આનંદ છે કે આ સમયે મારો દીકરો ચિરાગ મારી સાથે છે, અને મારી દરેક પ્રકારની સેવા કરી રહ્યો છે. મારી સેવાની સાથે સાથે પાર્ટીની દરેક જવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યો છે.
મને વિશ્વાસ છે કે પોતાની યુવા વિચારસરણીથી ચિરાગ પાર્ટી તથા બિહારને નવી ઉંચાઇઓ સુધી લઇ જશે. ચિરાગના દરેક નિર્ણયોની સાથે મજબૂતીથી હુ ઉભો છું. મને આશા છે કે હું પુર્ણ સ્વસ્થ થઇને જલ્દી પોતાનાઓની વચ્ચે આવીશ. રામવિલાસ પાસવાનના આ ટ્વીટના ભાવનાત્મકની સાથે રાજકીય મહત્વ પણ સામે આવી રહ્યું છે. ખરેખરમાં આ સમયે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને મેદાન ગરમ છે. એલજેપી અને જેડીયુની વચ્ચે ખટપટ ખુલીને સામે આવી રહી છે. આવામાં કયાસ લગાવવામાં આવી રહ્યુ છે કે ચિરાગ પાસવાન કોઇ મોટો નિર્ણય લઇ શકે છે, આવા સમયે રામવિલાસ પાસવાનુ આ ટ્વીટ ખુબ મહત્વનુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget