શોધખોળ કરો

RBIએ બેન્કો માટે જાહેર કરી ગાઇડલાઇન, ATMમાં કેશ ના હોવા પર થશે 10,000નો દંડ

ગાઇડલાઇન અનુસાર, જો કોઇપણ બેન્કનો ગ્રાહક એટીએમ જાય છે અને તે એટીએમમાં કેસ નથી, તો તેનો દંડ બેન્કનો ભોગવવો પડશે. 

નવી દિલ્હીઃ તમે જ્યારે એટીએમમાંથી કેશ કાઢો છો તો ઘણીવાર એટીએમમાં આઉટ ઓફ કેશ કે કેશ ખતમ હોવાના કારણે એકથી બીજા એટીએમમાં જવાની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા આરબીઆઇએ દેશની તમામ બેન્કોના એટીએમ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ ગાઇડલાઇન અનુસાર, જો કોઇપણ બેન્કનો ગ્રાહક એટીએમ જાય છે અને તે એટીએમમાં કેસ નથી, તો તેનો દંડ બેન્કનો ભોગવવો પડશે. 

જો કોઇપણ એટીએમમાં કેશ નહીં રહે તો તે એટીએમના બેન્કનો દંડ ભરવો પડશે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર, 1 ઓક્ટોબર, 2021થી એક મહિનામાં જો કોઇ બેન્કનુ એટીએમ 10 કલાકથી વધારે સમય સુધી ખાલી રહે છે તો તે બેન્ક પર દંડ લાગવાનો શરૂ થઇ જશે.  

આરબીઆઇએ આ સંબંધમાં એક સર્ક્યૂલર જાહેર કર્યો છે, આ સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે, એટીએમમાં ફિક્સ ટાઇમ પર પૈસા ના નાંખવા પર બેન્ક પર દંડ ફટકારવામાં આવશે. આરબીઆઇએ આ મોટો ફેંસલો એટલા માટે લીધો છે કેમ કે એટીએમમાં પૈસા હોય તેના પ્રત્યે બેન્કો જવાબદાર બને અને કોઇપણ પ્રકારની બેદરકારી ના રાખે. આરબીઆઇએ આ ફેંસલો કેશ-આઉટના કારણે એટીએમના ડાઉનટાઇમની સમીક્ષા બાદ લીધો. 

આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા ફેંસલા અનુસાર જો કોઇ બેન્કના એટીએમમાં એક મહિનામાં 10 કલાક સુધી કેશ નહીં હોય, તો તે સ્થિતિમાં 10,000 રૂપિયાનો દંડ લઇ શકાય છે. આ ઉપરાંત બેન્કમાં કેશ નાંખવા માટે કઇ કંપનીની સુવિધા લઇ રહી છે તેનો પણ દંડ બેન્કે જ ચૂકવવો પડશે. બેન્ક આ પછી ભલે તે કંપની પાસે પૈસા વસૂલ કરી લે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget