શોધખોળ કરો

RBIએ બેન્કો માટે જાહેર કરી ગાઇડલાઇન, ATMમાં કેશ ના હોવા પર થશે 10,000નો દંડ

ગાઇડલાઇન અનુસાર, જો કોઇપણ બેન્કનો ગ્રાહક એટીએમ જાય છે અને તે એટીએમમાં કેસ નથી, તો તેનો દંડ બેન્કનો ભોગવવો પડશે. 

નવી દિલ્હીઃ તમે જ્યારે એટીએમમાંથી કેશ કાઢો છો તો ઘણીવાર એટીએમમાં આઉટ ઓફ કેશ કે કેશ ખતમ હોવાના કારણે એકથી બીજા એટીએમમાં જવાની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખતા આરબીઆઇએ દેશની તમામ બેન્કોના એટીએમ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ ગાઇડલાઇન અનુસાર, જો કોઇપણ બેન્કનો ગ્રાહક એટીએમ જાય છે અને તે એટીએમમાં કેસ નથી, તો તેનો દંડ બેન્કનો ભોગવવો પડશે. 

જો કોઇપણ એટીએમમાં કેશ નહીં રહે તો તે એટીએમના બેન્કનો દંડ ભરવો પડશે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર, 1 ઓક્ટોબર, 2021થી એક મહિનામાં જો કોઇ બેન્કનુ એટીએમ 10 કલાકથી વધારે સમય સુધી ખાલી રહે છે તો તે બેન્ક પર દંડ લાગવાનો શરૂ થઇ જશે.  

આરબીઆઇએ આ સંબંધમાં એક સર્ક્યૂલર જાહેર કર્યો છે, આ સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે, એટીએમમાં ફિક્સ ટાઇમ પર પૈસા ના નાંખવા પર બેન્ક પર દંડ ફટકારવામાં આવશે. આરબીઆઇએ આ મોટો ફેંસલો એટલા માટે લીધો છે કેમ કે એટીએમમાં પૈસા હોય તેના પ્રત્યે બેન્કો જવાબદાર બને અને કોઇપણ પ્રકારની બેદરકારી ના રાખે. આરબીઆઇએ આ ફેંસલો કેશ-આઉટના કારણે એટીએમના ડાઉનટાઇમની સમીક્ષા બાદ લીધો. 

આરબીઆઇ દ્વારા લેવામાં આવેલા ફેંસલા અનુસાર જો કોઇ બેન્કના એટીએમમાં એક મહિનામાં 10 કલાક સુધી કેશ નહીં હોય, તો તે સ્થિતિમાં 10,000 રૂપિયાનો દંડ લઇ શકાય છે. આ ઉપરાંત બેન્કમાં કેશ નાંખવા માટે કઇ કંપનીની સુવિધા લઇ રહી છે તેનો પણ દંડ બેન્કે જ ચૂકવવો પડશે. બેન્ક આ પછી ભલે તે કંપની પાસે પૈસા વસૂલ કરી લે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
Patna: ખાન સર વિરુદ્ધ કેટલી કલમો હેઠળ નોંધવામાં આવ્યો કેસ, ઓછામાં ઓછી કેટલા વર્ષની થઈ શકે છે જેલ?
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ
દેશની આ આર્મી યુનિટમાં ભરતી નથી થઈ શકતી મહિલાઓ! જાણો તેની પાછળનું કારણ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
Embed widget