શોધખોળ કરો

આ તારીખથી ફરી નિયમિત શરુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો 

કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે.

નવી દિલ્હી: સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે 15 માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ શકે છે અને આ માટે ભારતીય એરપોર્ટ પર અસરકારક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું કે, કોવિડ-19 (COVID-19)ના કેસોમાં સતત ઘટાડાને જોતા, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, આરોગ્ય મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાના નિર્ણય પર લગભગ પહોંચી ગયું છે. જોકે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ સંબંધમાં એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, "નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 માર્ચથી ફરી શરૂ થવાની સંભાવના છે. 14 ફેબ્રુઆરીથી અમલી આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા, આ ફ્લાઇટ્સનાં મુસાફરો માટે એરપોર્ટ પર અનુસરવામાં આવશે."

28 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ

ભારતમાં નિર્ધારિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી અમલમાં છે. કોવિડ-19 રોગચાળાને કારણે દેશમાં આવી ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020 થી સ્થગિત કરવામાં આવી છે. 'એર બબલ' વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને લગભગ 40 દેશો વચ્ચે વિશેષ પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આગામી બે મહિનામાં, ડોમેસ્ટિક ફ્લાઈટ્સના હવાઈ મુસાફરોની સંખ્યા  કોવિડ-પૂર્વના સ્તરે પહોંચી જશે. તેમણે રાજ્યોને દેશના ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જેટ ફ્યુઅલ (ATF) પરનો ટેક્સ ઘટાડવાનો પણ અનુરોધ કર્યો હતો.

કોવિડ રોગચાળા પહેલા ચાર લાખ લોકો ઘરેલુ એરલાઇન્સ દ્વારા દરરોજ મુસાફરી કરતા હતા. રોગચાળાના બીજી લહેર  પછી મુસાફરોની સંખ્યામાં વધારો થયો, પરંતુ નવા સ્વરૂપ ઓમિક્રોનના આગમન પછી તેમાં ઘટાડો થવા લાગ્યો. સિંધિયાએ કહ્યું કે ક્ષમતા અને ભાડા પરની મર્યાદા એક એવું વાતાવરણ બનાવવા માટે લાદવામાં આવી હતી જેમાં તમામ ખેલાડીઓ ટકી શકે અને દરેકને થોડો બજાર હિસ્સો અને આવક મળી શકે. ઑક્ટોબર 18, 2021 થી એરલાઇન્સને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Property Rules: કયા કિસ્સામાં બાળકો પિતાની મિલકત પર દાવો ન કરી શકે? જુઓ હાઈકોર્ટનો ઓર્ડર
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન
Weather: ગુજરાત સહિત 14 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Embed widget