શોધખોળ કરો

Ankita Bhandari Murder Case: લોકોમાં ભારે આક્રોશ, પોલીસની ગાડી રોકી આરોપીઓ સાથે મારપીટ

લક્ષ્મણઝૂલા પોલીસે અંકિત ભંડારી મર્ડર કેસ (Ankita Bhandari Murder Case)ના મુખ્ય આરોપી વનંતરા રિસોર્ટના માલિક પલુકિત સહિત 2 અન્ય લોકોની ધરપકડ કરી છે.

Ankita Bhandari Murder Case: લક્ષ્મણઝૂલા પોલીસે અંકિત ભંડારી મર્ડર કેસ (Ankita Bhandari Murder Case)ના મુખ્ય આરોપી વનંતરા રિસોર્ટના માલિક પલુકિત સહિત 2 અન્ય લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 5 દિવસથી ગુમ થયેલી અંકિતા ભંડારી કેસમાં પોલીસે કર્યો ખુલાસો, પોલીસે આરોપી રિસોર્ટના માલિક પુલકિત આર્ય સહિત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી છે, જે બાદ આરોપીઓએ ખુલાસો કર્યો છે કે અંકિતા ભંડારીને એકાંત સ્થળે રાખવામાં આવી હતી. તેમના દ્વારા દારૂ પીને પછી દારૂના નશામાં તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેતા અંકિતા ભંડારીના મૃતદેહની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે.

અંકિતા ભંડારી હત્યા કેસમાં લોકોમાં ગુસ્સો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ રિસોર્ટમાં તોડફોડ કરી તેને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. આવી સ્થિતિમાં સ્થળ પર હાજર ભારે પોલીસ દળે ગ્રામજનોને માંડ માંડ રોક્યા હતા. સમાચાર આવી રહ્યા છે કે પુલકિત આર્યને કોર્ટમાં લઈ જઈ રહેલા પોલીસ વાહનમાં ગ્રામજનોએ તોડફોડ કરી, આરોપીઓ સાથે મારપીટ પણ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે ગામ શ્રીકોટ, પટ્ટી નડાલસુન, પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષીય અંકિતા ભંડારીના ગુમ થવાના સંદર્ભમાં રેવન્યુ પોલીસ ચોકી ઉદયપુર તલ્લામાં 6 દિવસ પહેલા કેસ નોંધવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ પૌરી ગઢવાલ દ્વારા 22મી સપ્ટેમ્બરે ઉપરોક્ત કેસ રેવન્યુ પોલીસમાંથી પોલીસ સ્ટેશન લક્ષ્મણઝુલા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રિસોર્ટમાંથી ગુમ થયેલી અંકિતા ભંડારીનો મામલો સામે આવ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ચિલા બેરેજમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે પહેલા આ મામલો રેવન્યુ પોલીસ પાસે હતો, પરંતુ મામલાની ગંભીરતાને જોતા તેને લક્ષ્મણ ઝુલા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લક્ષ્મણ ઝુલા પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે. પુત્રીની હત્યાના સમાચાર બાદ પરિવારમાં આક્રંદથી કફોડી હાલત છે,  સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે રિસોર્ટના માલિક પુલકિત આર્ય, મેનેજર અંકિત સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. સૂત્રોનું માનીએ તો પકડાયેલા ત્રણેય આરોપીઓએ અનેક રહસ્યો ખોલ્યા છે. પોલીસ આ મામલે ટૂંક સમયમાં ખુલાસો કરી શકે છે. 

પોલીસે આ વાત કહી હતી

પોલીસે જણાવ્યું કે ગુમ થયાની  રિપોર્ટ 20મીએ લખવામાં આવી હતી. મામલો શંકાસ્પદ જણાતાં ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનની સમગ્ર ટીમ સાથે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાંથી યુવતીના ગુમ થવાનો રિપોર્ટ લખવામાં આવ્યો હતો ત્યાંથી પોલીસ ત્યાં ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદ પત્રમાં જે લખવામાં આવ્યું હતું તે ઘટના નથી. પોલીસે કહ્યું કે મામલો શંકાસ્પદ રીતે ત્યાંથી શરૂ થયો. હોટલ કામદારોના નિવેદનો અલગ હતા. જે રૂમમાંથી યુવતીના ગુમ થવાનો અહેવાલ લખવામાં આવ્યો હતો ત્યાં તે રાત્રે કોઈ રોકાયું ન હતું. પોલીસે જણાવ્યું કે આ સીસીટીવી ફૂટેજ બાદ મોબાઈલ ટ્રેસિંગ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે એ વાતની પુષ્ટિ થઈ છે કે 4 લોકો ગયા હતા અને માત્ર ત્રણ લોકો જ પાછા ફર્યા હતા. જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે રાત્રે ત્યાં કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડામાં મારામારી થઈ હતી. ઝપાઝપી દરમિયાન તેણે યુવતીને નીચે નદીમાં ફેંકી દીધી હતી. આરોપીઓ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસને ગેરમાર્ગે દોરતા હતા.

તમને જણાવી દઈએ કે પુલકિત આર્ય ઉત્તરાખંડ સરકારમાં રાજ્ય મંત્રી રહી ચુકેલા બીજેપીના એક વરિષ્ઠ નેતાનો પુત્ર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. યુવતીના મિત્રો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે રિસોર્ટના માલિક અને કેટલાક કર્મચારીએ યુવતીને સ્પેશિયલ ગેસ્ટ માટે સ્પેશિયલ સર્વિસ આપવાની વાત કરી હતી. યુવતીએ ના પાડી અને અંકિતા ગાયબ થઈ ગઈ. અંકિતાની વોટ્સએપ ચેટમાંથી ઘણા ખુલાસા થયા છે.

વનંતરા રિસોર્ટના કર્મચારીના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાની આસપાસ પુલકિત એક કલાક સુધી અંકિતાના રૂમમાં હતો, અંકિતા રડતી હતી અને મદદ-મદદની બૂમો પાડી રહી હતી, ત્યારબાદ પુલકિત, અંકિત અને સૌરભ તેને ઋષિકેશથી ટુ-વ્હીલરમાં બેસાડી અંકિતા તેમની સાથે ન હતા અને જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ચેલા બેરેજના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. અંકિતા કેસ ઉકેલવામાં મહત્વની કડી બની શકે છે. મામલાની ગંભીરતાને જોતા લક્ષ્મણઝુલા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 24 કલાકમાં જ મુખ્ય આરોપી, વનંતરા રિસોર્ટના માલિક પુલકિત સહિત અન્ય 02 આરોપીઓની ધરપકડ કરી કેસની કાર્યવાહી હાથ ધરી છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025 Live: આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે?
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય,  કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
Raksha Bandhan 2025: રક્ષાબંધનના અવસરે રાખડી બાંધવાનો શું છે શુભ સમય, કેટલા વાગ્યા સુધી રહેશે ભદ્રા
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
આઝાદી પછી ભારતને કોણે આપી હતી પહેલી માન્યતા, જો રશિયા નહીં તો કયા દેશે આપ્યો હતો સાથ?
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
Aaj Nu Rashifal: રક્ષાબંધનનું પર્વ આ ત્રણ રાશિનું ચમકાવશે ભાગ્ય, ધન લાભના છે યોગ, જાણો રાશિફળ
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Embed widget