શોધખોળ કરો

Elections 2024: RJDએ 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર, પિતા લાલુ યાદવને કિડની આપનાર રોહિણીને મળી ટિકિટ

Lok Sabha Election 2024:  આરજેડીએ બિહારમાં 22 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અને આરજેડી નેતા રિતુ જયસ્વાલનું નામ સામેલ છે.

Lok Sabha Election 2024:  આરજેડીએ બિહારમાં 22 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અને આરજેડી નેતા રિતુ જયસ્વાલનું નામ સામેલ છે.

 

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીએ મંગળવારે મોડી સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં બિહારની કુલ 22 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી લડવા જઈ રહેલી લાલુ યાદવની બંને દીકરીઓના નામ પણ આ યાદીમાં સામેલ છે. જેમાં રોહિણી આચાર્યને સારણથી અને મીસા ભારતીને પાટલીપુત્રથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય બીમા ભારતીને પણ સત્તાવાર રીતે પૂર્ણિયાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે સારણથી રાજીવ પ્રતાપ રૂડીને ટિકિટ આપી છે. ભાજપે પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

RJDએ ગયાથી સર્વજીત પાસવાન, નવાદાથી શ્રવણ કુમાર કુશવાહe, સારણથી રોહિણી આચાર્ય, જમુઈથી અર્ચના રવિદાસ, બાકાંથી જય પ્રકાશ યાદવ, પૂર્ણિયાથી બીમા ભારતી, દરભંગાથી લલિત યાદવ અને સુપૌલથી ચંદ્રહાસ ચૌપાલને મેદાનમાં ઉતાર્યા છે.

આ સાથે પાલીપુત્રાથી મીસા ભારતી, વૈશાલીથી મુન્ના શુક્લા, ઔરંગાબાદથી અભય કુમાર કુશવાહ, હાજીપુરથી શિવચંદ્ર રામ, અરરિયાથી શાહનવાઝ આલમ, જહાનાબાદથી સુરેન્દ્ર પ્રસાદ, મુંગેરથી અનિતા દેવી મહતો, ઉજિયારપુરથી આલોક કુમાર મહતો, અર્જુન રાય સીતામઢી., મધુબનીથી અલી અશરફ ફાતમી, વાલ્મિકીનગરથી દીપક યાદવ, શિવહરથી રિતુ જયસ્વાલ અને મધેપુરાથી કુમાર ચંદ્ર દીપને ટિકિટ આપવામાં આવી છે.

ઉમેદવારોની યાદી જાહેર કરતાં RJDએ કહ્યું, રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ, જેમને પક્ષના કેન્દ્રીય અને રાજ્ય સંસદીય બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા અને નિર્ણયો લેવા માટે અધિકૃત છે, તેમણે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોને તેમની મંજૂરી આપી દીધી છે. 

તમને જણાવી દઈએ કે બિહારમાં મહાગઠબંધન વચ્ચે સીટોની વહેંચણી કરવામાં આવી છે. રાજ્યમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. આરજેડી સૌથી વધુ 26 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસને 9 બેઠકો આપવામાં આવી છે. ડાબેરીઓ પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. જોકે, મુકેશ સાહની સાથે આવ્યા બાદ આરજેડીએ તેમની પાર્ટીને 3 સીટો આપી છે - ગોપાલગંજ, ઝાંઝરપુર અને મોતિહારી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget