શોધખોળ કરો

મતદાનના નિયમમાં બદલાવનો RJD એ કર્યો વિરોધ, ચૂંટણી પંચને ફેંસલો પરત લેવાની કરી માંગ

ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ચૂંટણીના નિયમોમાં બદલાવ કર્યો છે. જેનો હવે વિરોધ વધી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો બાદ હવે જેડીયુએ પણ વિરોધ કર્યો છે. રાષ્ટ્રીય જનતા દળે આ બદલાવનો વિરોધ કરતાં ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. આ બદલાવ સૌથી પહેલા બિહારમાં જ લાગુ થવાનો છે. ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે. પાર્ટીના સાંસદ મનોજ ઝાએ ચૂંટણી પંચન પત્ર લખીને આ બદલાવને વાપસ લેવા અને તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરવાની માંગ કરી છે. મનોજ ઝાએ લખ્યું કે, આ બદલાવનો સીધો ફાયદો સત્તારૂઢ ગઢબંધનને થશે. કારણકે તંત્ર તેમના હાથમાં રહે છે. આ બદલાવની ચૂંટણી વ્યવસ્થા પર દૂરોગામી અસર પડવાની છે તેથી તેના પર પહેલા તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત થવી જોઈએ. તેમણે આયોગના આ ફેંસલાને ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો છે. ચૂંટણી આવતા સુધીમાં પરિસ્થિતિ બદલી શકાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત લૉકડાઉનની શરતોમાં ઢીલ આપી રહી હોવાનું પણ તેમણે પત્રમાં લખ્યું છે. ચૂંટણી પંચે મતદાનના નિયમમાં ફેરફાર કરતાં 65 વર્ષથી વધારે ઉંમરના લોકોને પોસ્ટલ બેલેટ એટલે કે ઘરે બેઠા મતદાનની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુવિધા કોરોના પોઝિટિવાના દર્દીઓ કે ક્વોરન્ટાઈન થયેલા લોકોને પણ આપવામાં આવશે. અત્યાર સુધી પોસ્ટલ બેલેની સુવિધા ચૂંટણી કામમાં કે દેશની રક્ષામાં લાગેલા જવાનોને આપવામાં આવતી હતી. કાનપુર કાંડઃ વિકાસ દુબેના ઘરમાંથી મળી બોંબ સહિતની આ વિસ્ફોટક વસ્તુઓ, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget