શોધખોળ કરો

MAHARASHTRA : સંજય રાઉતનું વિવાદિત નિવેદન, કહ્યું “40 ધારાસભ્યોના મૃતદેહ મહારાષ્ટ્ર આવશે”

Maharashtra political crisis : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં હવે ધાક-ધમકી અને વિવાદિત નિવેદન આવવા લાગ્યા છે.

Mumbai : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટમાં હવે  ધાક-ધમકી અને વિવાદિત નિવેદન આવવા લાગ્યા છે. શિવસેનાના મોટા નેતા સંજય રાઉતે એકનાથ શિંદે ગ્રુપના 40 ધારાસભ્યો અનેગ વિવાદિત નિવેદન આપ્યું છે. પાર્ટીની એક સભાને સંબોધતા સંજય રાઉતે જાહેરમાં કહ્યું કે આ 40 ધારાસભ્યોના મૃતદેહ ગુવાહાટીથી આવશે અને મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંજય રાઉતે કહ્યું કે આ 40 ધારાસભ્યોની  આત્મા મારી ગઈ છે, માત્ર શરીર બચ્યા છે. 

સંજય રાઉતના નિવેદન સામે સવાલો 
શિવસેનાના મોટા નેતા સંજય રાઉતના આ વિવાદિત અને આપત્તિજનક નિવેદન સામે સવાલો ઉભા થયા છે. ઘણા રાજકીય નિષ્ણાંતોએ સંજય રાઉતના નિવેદનને વખોડ્યું છે.  આ અંગે ABP સાથેની વાતચીતમાં એક નિષ્ણાંતે કહ્યું કે શિવસેનાના નેતાઓ દ્વારા આવા ઘણા નિવેદનો આપવામાં આવ્યાં છે.  તો બીજા એક નિષ્ણાંતે કહ્યું કે જો આવું નિવેદન કોઈ અન્ય પાર્ટીના નેતાએ શિવસેના અંગે આપ્યું હોત તો FIR અને ઘણું બધું થયી ગયું હોત. 

MVA સરકારના બે-ત્રણ દિવસની મહેમાન :  દાનવે
કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ મહા વિકાસ અઘાડી માત્ર બેથી ત્રણ દિવસ ચાલશે. રાજ્યના એનસીપી પ્રધાન રાજેશ ટોપેની હાજરીમાં અહીં કૃષિ વિભાગના બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, ભાજપના નેતાએ કહ્યું કે એમવીએએ બાકીના વિકાસ કાર્યોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ કારણ કે ભાજપ ફક્ત બે થી ત્રણ દિવસ માટે વિરોધમાં રહેશે. . સમય ચાલી રહ્યો છે. આ સરકાર બે-ત્રણ દિવસ જ ચાલશે. ભાજપને આ બળવા સાથે કોઈ લેવાદેવા નથી. શિવસેનાના બળવાખોરો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે કારણ કે એનસીપી અને કોંગ્રેસ દ્વારા વિકાસ ભંડોળ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની
મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. દરમિયાન, એવા સમાચાર છે કે ભાજપ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. આ પહેલા ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે વચ્ચે મુલાકાતના અહેવાલ હતા. હવે એવા અહેવાલ છે કે શનિવારે મોડી રાત્રે આસામના મંત્રી અશોક સિંઘલ પણ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મળવા માટે ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget