શોધખોળ કરો

Satya Pal Malik: પુલવામા મામલે બોલવું સત્યપાલ મલિકને ભારે પડ્યું? CBI કાર્યવાહી શરૂ

એજન્સી દ્વારા તેમને 27 અને 28 એપ્રિલના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આ અંગે સીબીઆઈએ હજુ સુધી પુષ્ટિ કરી નથી.

CBI Summons Satya Pal Malik: જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સામે મુશ્કેલી ઉભી થઈ છે. ભ્રષ્ટાચારના કેસમાં CBIએ સત્યપાલ મલિકને મૌખિક સમન્સ પાઠવ્યા છે. એજન્સી દ્વારા તેમને 27 અને 28 એપ્રિલના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. જોકે આ અંગે સીબીઆઈએ હજુ સુધી પુષ્ટિ કરી નથી.

એજન્સીએ જમ્મુ અને કાશ્મીરમાં ભૂતકાળના બે પ્રોજેક્ટમાં ગેરરીતિ અંગે કેસ નોંધ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ તેમને બોલાવ્યા છે. મલિકે દાવો કર્યો હતો કે, તેમને બે ફાઇલો પર સહી કરવા માટે 300 કરોડની ઓફર મળી હતી. સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ તેમની પૂછપરછ કરી હતી.

મલિકને આ સમન એવા સમયે મોકલવામાં આવ્યું હતું જ્યારે તેણે પુલવામા હુમલાને લઈને સરકારની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સીઆરપીએફએ વિમાન માંગ્યું હતું પરંતુ તે આપવામાં આવ્યું ન હતું અને હુમલો થયો હતો.

સત્યપાલ મલિકે શું કહ્યું?

સત્યપાલ મલિકે કહ્યું હતું કે, સીબીઆઈ કેટલાક સ્પષ્ટીકરણો ઈચ્છે છે, જેના માટે તે મારી હાજરી ઈચ્છે છે. હું રાજસ્થાન જઈ રહ્યો છું, તેથી મેં તેમને 27 થી 29 એપ્રિલની તારીખો આપી છે અને ત્યારે હું જાહર થઈશ. જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને કહ્યું હતું કે, સીબીઆઈએ તેમને વીમા કૌભાંડ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે નોટિસ જારી કરી છે.

 

શું છે મામલો?

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ સરકારી કર્મચારીઓ માટે જૂથ તબીબી વીમા યોજનાના કોન્ટ્રાક્ટ આપવા અને જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 2,200 કરોડના કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બાંધકામમાં ભ્રષ્ટાચારના મલિકના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધી હતી. .

તાજેતરમાં જ મલિકે દાવો કર્યો હતો કે, આરએસએસ અને બીજેપી નેતા રામ માધવ આ યોજનાને પાસ કરાવવા તેમની પાસે આવ્યા હતા. જેને લઈને પ્રતિક્રિયા આપતા માધવે કહ્યું હતું કે, આ વાત પાયાવિહોણી છે. તેમણે મલિક સામે માનહાનિની ​​નોટિસ મોકલી છે. તેમણે કહ્યું હતું કે, તમે પ્રાસંગિક રહેવા માટે આવા નિવેદનો કરી રહ્યા છો. આ કરવાથી જ તમારે લોકપ્રિયતાની જરૂર છે.

રિલાયન્સ ઈન્સ્યોરન્સ કેસમાં સીબીઆઈએ સત્યપાલ મલિકને સમન્સ પાઠવ્યાના સમાચાર સામે આવ્યા બાદ કોંગ્રેસે ટ્વીટ કર્યું કે આખરે પીએમ મોદી સાથે રહી ન શકે. સત્યપાલ મલિકે દેશની સામે પોતાના કાંડાને ખુલ્લા પાડ્યા. હવે સીબીઆઈએ મલિક જીને બોલાવ્યા છે. આ તો થવાનું જ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget