શોધખોળ કરો

Ram Mandir: રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં શું છે અશાસ્ત્રીય? abp ન્યૂઝ સાથેની વાતચીતમાં શંકરાચાર્યએ કર્યો આ ખુલાસો

Shankaracharya Avimukteshwaranand:  અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકરાચાર્ય સાથે જોડાયેલો વિવાદ અટકતો જણાતો નથી.

Shankaracharya Avimukteshwaranand:  અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકરાચાર્ય સાથે જોડાયેલો વિવાદ અટકતો જણાતો નથી. આ દરમિયાન, એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ બાબતે ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે રામ મંદિરમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં કયું અશાસ્ત્રીય કાર્ય થઈ રહ્યું છે?

 

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "અમે કોઈ પણ કાર્યક્રમનો વિરોધ કર્યો નથી. અમે કહ્યું છે કે જે કામ કરવાનું હોય તે થઈ શકે નહીં કારણ કે મંદિર હજુ અધૂરું છે. મંદિર પૂર્ણ થયા પછી સ્પષ્ટ થાય છે કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આ ધર્મની વાત છે અને જ્યાંથી આપણે બેઠા છીએ, ધર્મની બાબતમાં કોઈ ઉણપ હોય તો તે દર્શાવવાની જવાબદારી આપણી છે. અમે એ જ કરી રહ્યા છીએ, વિરોધ નથી કરી રહ્યા."

આમંત્રણ મળ્યા પછી જવાનો ઇનકાર કરવા પર શું કહ્યું?

આમંત્રણ મળ્યા બાદ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ન જવા અંગે તેમણે કહ્યું હતું કે, "આમંત્રણ મળે ત્યારે ક્યાંક ચાલ્યા જવું એ અલગ વાત છે. ત્યાં હાજર રહેવું અને અમારી સામે કોઈ અશાસ્ત્રીય વિધિ થતી જોવા એ અલગ વાત છે. અમે અમારા હિંદુ સમાજ માટે જવાબદાર છીએ. જો અમારી સામે કોઈ સમસ્યા હોય તો જનતા અમને પૂછે છે કે તમારા કાર્યકાળમાં આવું થયું હતું. તમે આ મુદ્દો કેમ ન ઉઠાવ્યો? તેથી જ અમારે અમારું કામ કરવાનું છે. 

શું ખોટું થઈ રહ્યું છે?

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, જો કોઈ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય, તો મંદિર સંપૂર્ણ રીતે બનેલું હોવું જોઈએ. જો કોઈ મંચ પર પ્રતિષ્ઠા થઈ રહી હોય, તો મંચ સંપૂર્ણ રીતે બાંધેલું હોવું જોઈએ. કેટલાક લોકો આ સમજી શકતા નથી કારણ કે તેઓને શાસ્ત્રોનું જ્ઞાન નથી. લોકો કહે છે કે ગર્ભગૃહ કો બંધાય ગયું છે, બાકીનું ભલે ન બને. મોટા ભાગના લોકો એવું માને છે કે મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, જ્યારે એવું નથી. મંદિરમાં 
પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ.

તેમણે કહ્યું, મંદિર એ ભગવાનનું શરીર છે, તેની અંદરની મૂર્તિ એ આત્મા છે. મંદિરનું શિખર એ ભગવાનની આંખો છે, કલશ એ ભગવાનનું માથું છે અને મંદિરમાં ધ્વજ એ ભગવાનના વાળ છે. માથું કે આંખો વિના શરીરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી યોગ્ય નથી. તે આપણા શાસ્ત્રોની વિરુદ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ

વિડિઓઝ

Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP
PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 200 મકાનો તોડી પડાયા, મનપા કહે છે અમે નથી કર્યું, તપાસના આદેશ
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
Weather Alert: 12 જૂન સુધી મુશળધાર વરસાદ, આગામી 6 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે આકાશી આફત!
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
શું પેટ્રોલ-ડીઝલ ફરી 5 રૂપિયા મોંઘા થશે? તેલ કંપનીઓના નુકસાન વચ્ચે નિષ્ણાતોની ચિંતા
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
ખાદ્ય તેલ કંપનીઓની ચાલાકી બંધ: 850 કે 900 ગ્રામના પેકિંગ પર સરકારે મૂક્યો મોટો પ્રતિબંધ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget