શોધખોળ કરો

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે.

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે કે જો રામ મંદિર પરિસરમાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો રામલલા વિરાજમાનનું શું થશે?

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગઈકાલે સમાચાર માધ્યમોથી એ વાત સામે આવી છે કે રામ લલ્લાની મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએથી લાવવામાં આવી છે અને તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં કરવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી, જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

તેમણે કહ્યું, આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે શ્રી રામ લલ્લા પરિસરમાં પહેલાથી જ હાજર છે. અહીં સવાલ એ થાય છે કે જો નવી મૂર્તિ સ્થાપિત થશે તો શ્રી રામ લલ્લા વિરાજમાનનું શું થશે? અત્યાર સુધી રામ ભક્તો માનતા હતા કે આ નવું મંદિર શ્રી રામ લલ્લા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ લાવવામાં આવતા એવી આશંકા જાગી છે કે, ક્યાંક તેનાથી શ્રીરામલલ્લા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પત્રમાં આગળ લખ્યું, યાદ રાખો આ એ જ રામલલા બેઠેલા છે...

જે પોતે પોતાના જન્મસ્થળ પર પ્રગટ થયા છે, જેની ગવાહી મુસ્લિમ ચોકીદારે પણ આપી છે. જેઓ ત્યાં કેટલીયે પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જેમણે વર્ષોથી તંબુઓમાં રહીને તડકો, વરસાદ અને ઠંડી સહન કરી છે. જેણે કોર્ટમાં પોતાનો કેસ લડ્યો છે અને જીત્યો. જેમના માટે ભીટીનરેશ રાજા મહતાબ સિંહ, રાણી જયરાજરાજકુંવર, પૂજારી પંડિત દેવીદિન પાંડે, હંસવરના રાજા રણવિજય સિંહ, વૈષ્ણવોના અમારા ત્રણ આનીના અસંખ્ય સંતો, નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસજી, અભિરામ દાસજી, મહંત રાજારામાચાર્યજી,દિગંબરના પરમહંસ રામચંદ્રદાસજી,ગોપાલ સિંહ વિશારદ જી, હિંદુ મહાસભા, કોઠારી બંધુ શરદ જી અને રામજી અને શંકરાચાર્ય અને સન્યાસી અખાડાઓ વગેરે સહિત લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
Weather Alert: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, અમદાવાદમાં નોંધાયું 14.1 ડિગ્રી તાપમાન
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
ઉત્તર ભારતમાં 'આફત', 9 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું એલર્ટ, ક્યારે ક્યાં પડશે વરસાદ ?
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Astro: શનિના નક્ષત્ર પરિવર્તનથી આ 3 રાશિઓને રહેવું પડશે સાવધાન, મે 2026 સુધીનો સમય રહેશે પડકારોથી ભરેલો
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
Accident: અક્ષયકુમાર સિક્યૂરિટી કારનો મુંબઇમાં થયો અકસ્માત, રિક્ષા સાથે ટકરાઈને પલટી
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
India-UAE Deal: માત્ર 3 કલાકમાં 5 મોટા કરાર! ગુજરાતથી લઈને અબુ ધાબી સુધી ડંકો વાગ્યો
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Gujarat Coast: ગુજરાતના દરિયાકાંઠા અરબી સમુદ્રમાં 'પાણી ઉકળ્યું'! રહસ્યમય પરપોટા જોઈ માછીમારોમાં ફફડાટ
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
Telangana Politics: બિહારની હાર બાદ PK નો નવો પ્લાન! કે. કવિતા સાથે મળીને બનાવશે નવી પાર્ટી?
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
Embed widget