શોધખોળ કરો

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે.

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે કે જો રામ મંદિર પરિસરમાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો રામલલા વિરાજમાનનું શું થશે?

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગઈકાલે સમાચાર માધ્યમોથી એ વાત સામે આવી છે કે રામ લલ્લાની મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએથી લાવવામાં આવી છે અને તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં કરવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી, જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

તેમણે કહ્યું, આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે શ્રી રામ લલ્લા પરિસરમાં પહેલાથી જ હાજર છે. અહીં સવાલ એ થાય છે કે જો નવી મૂર્તિ સ્થાપિત થશે તો શ્રી રામ લલ્લા વિરાજમાનનું શું થશે? અત્યાર સુધી રામ ભક્તો માનતા હતા કે આ નવું મંદિર શ્રી રામ લલ્લા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ લાવવામાં આવતા એવી આશંકા જાગી છે કે, ક્યાંક તેનાથી શ્રીરામલલ્લા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પત્રમાં આગળ લખ્યું, યાદ રાખો આ એ જ રામલલા બેઠેલા છે...

જે પોતે પોતાના જન્મસ્થળ પર પ્રગટ થયા છે, જેની ગવાહી મુસ્લિમ ચોકીદારે પણ આપી છે. જેઓ ત્યાં કેટલીયે પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જેમણે વર્ષોથી તંબુઓમાં રહીને તડકો, વરસાદ અને ઠંડી સહન કરી છે. જેણે કોર્ટમાં પોતાનો કેસ લડ્યો છે અને જીત્યો. જેમના માટે ભીટીનરેશ રાજા મહતાબ સિંહ, રાણી જયરાજરાજકુંવર, પૂજારી પંડિત દેવીદિન પાંડે, હંસવરના રાજા રણવિજય સિંહ, વૈષ્ણવોના અમારા ત્રણ આનીના અસંખ્ય સંતો, નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસજી, અભિરામ દાસજી, મહંત રાજારામાચાર્યજી,દિગંબરના પરમહંસ રામચંદ્રદાસજી,ગોપાલ સિંહ વિશારદ જી, હિંદુ મહાસભા, કોઠારી બંધુ શરદ જી અને રામજી અને શંકરાચાર્ય અને સન્યાસી અખાડાઓ વગેરે સહિત લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget