શોધખોળ કરો

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે.

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે કે જો રામ મંદિર પરિસરમાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો રામલલા વિરાજમાનનું શું થશે?

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગઈકાલે સમાચાર માધ્યમોથી એ વાત સામે આવી છે કે રામ લલ્લાની મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએથી લાવવામાં આવી છે અને તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં કરવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી, જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

તેમણે કહ્યું, આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે શ્રી રામ લલ્લા પરિસરમાં પહેલાથી જ હાજર છે. અહીં સવાલ એ થાય છે કે જો નવી મૂર્તિ સ્થાપિત થશે તો શ્રી રામ લલ્લા વિરાજમાનનું શું થશે? અત્યાર સુધી રામ ભક્તો માનતા હતા કે આ નવું મંદિર શ્રી રામ લલ્લા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ લાવવામાં આવતા એવી આશંકા જાગી છે કે, ક્યાંક તેનાથી શ્રીરામલલ્લા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પત્રમાં આગળ લખ્યું, યાદ રાખો આ એ જ રામલલા બેઠેલા છે...

જે પોતે પોતાના જન્મસ્થળ પર પ્રગટ થયા છે, જેની ગવાહી મુસ્લિમ ચોકીદારે પણ આપી છે. જેઓ ત્યાં કેટલીયે પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જેમણે વર્ષોથી તંબુઓમાં રહીને તડકો, વરસાદ અને ઠંડી સહન કરી છે. જેણે કોર્ટમાં પોતાનો કેસ લડ્યો છે અને જીત્યો. જેમના માટે ભીટીનરેશ રાજા મહતાબ સિંહ, રાણી જયરાજરાજકુંવર, પૂજારી પંડિત દેવીદિન પાંડે, હંસવરના રાજા રણવિજય સિંહ, વૈષ્ણવોના અમારા ત્રણ આનીના અસંખ્ય સંતો, નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસજી, અભિરામ દાસજી, મહંત રાજારામાચાર્યજી,દિગંબરના પરમહંસ રામચંદ્રદાસજી,ગોપાલ સિંહ વિશારદ જી, હિંદુ મહાસભા, કોઠારી બંધુ શરદ જી અને રામજી અને શંકરાચાર્ય અને સન્યાસી અખાડાઓ વગેરે સહિત લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget