શોધખોળ કરો

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે.

Ram Mandir Inauguration: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. આ પત્રમાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે કે જો રામ મંદિર પરિસરમાં નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો રામલલા વિરાજમાનનું શું થશે?

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી મહારાજને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ગઈકાલે સમાચાર માધ્યમોથી એ વાત સામે આવી છે કે રામ લલ્લાની મૂર્તિને કોઈ ચોક્કસ જગ્યાએથી લાવવામાં આવી છે અને તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં કરવાની છે. એક ટ્રક પણ બતાવવામાં આવી હતી, જેમાં મૂર્તિ લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું.

Ram Mandir: જો નવી મૂર્તિની સ્થાપના થશે તો શ્રીરામ લલા વિરાજમાનનું શું થશે? શંકરાચાર્યનો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સવાલ

તેમણે કહ્યું, આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે નવનિર્મિત શ્રી રામ મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જ્યારે શ્રી રામ લલ્લા પરિસરમાં પહેલાથી જ હાજર છે. અહીં સવાલ એ થાય છે કે જો નવી મૂર્તિ સ્થાપિત થશે તો શ્રી રામ લલ્લા વિરાજમાનનું શું થશે? અત્યાર સુધી રામ ભક્તો માનતા હતા કે આ નવું મંદિર શ્રી રામ લલ્લા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જ્યારે નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે નવી મૂર્તિ લાવવામાં આવતા એવી આશંકા જાગી છે કે, ક્યાંક તેનાથી શ્રીરામલલ્લા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પત્રમાં આગળ લખ્યું, યાદ રાખો આ એ જ રામલલા બેઠેલા છે...

જે પોતે પોતાના જન્મસ્થળ પર પ્રગટ થયા છે, જેની ગવાહી મુસ્લિમ ચોકીદારે પણ આપી છે. જેઓ ત્યાં કેટલીયે પરિસ્થિતિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. જેમણે વર્ષોથી તંબુઓમાં રહીને તડકો, વરસાદ અને ઠંડી સહન કરી છે. જેણે કોર્ટમાં પોતાનો કેસ લડ્યો છે અને જીત્યો. જેમના માટે ભીટીનરેશ રાજા મહતાબ સિંહ, રાણી જયરાજરાજકુંવર, પૂજારી પંડિત દેવીદિન પાંડે, હંસવરના રાજા રણવિજય સિંહ, વૈષ્ણવોના અમારા ત્રણ આનીના અસંખ્ય સંતો, નિર્મોહી અખાડાના મહંત રઘુવર દાસજી, અભિરામ દાસજી, મહંત રાજારામાચાર્યજી,દિગંબરના પરમહંસ રામચંદ્રદાસજી,ગોપાલ સિંહ વિશારદ જી, હિંદુ મહાસભા, કોઠારી બંધુ શરદ જી અને રામજી અને શંકરાચાર્ય અને સન્યાસી અખાડાઓ વગેરે સહિત લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને પોતાનું જીવન સમર્પિત કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ
Embed widget