શોધખોળ કરો

'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

Muslims Ban On Maha Kumbh: શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે જ્યારે મુસ્લિમોના તીર્થસ્થળ પર હિંદુઓ પર પ્રતિબંધ છે તો હિંદુઓના તીર્થસ્થળ પર મુસ્લિમોનું શું કામ?

Swami Avimukteshwarananda On Maha Kumbh: પ્રયાગરાજના સંગમ પર મહાકુંભ માટે મંચ તૈયાર છે. હિંદુ ધર્મનો સૌથી મોટો સમાગમ જાન્યુઆરીમાં થવાનો છે. આ પવિત્ર સમાગમમાં મુસ્લિમોના સંભવિત પ્રવેશને લઈને વિવાદ છેડાઈ ગયો છે. એક સમૂહની દલીલ છે કે મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, જ્યારે બીજો સમૂહ આ વાત પર ભાર મૂકે છે કે તેમને પ્રવેશની મંજૂરી આપવી જોઈએ.

મામલા પર જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. સાથે જ અન્ય મુદ્દાઓ પર પણ પોતાનો મત રજૂ કર્યો. તેમણે કહ્યું, "મુસ્લિમોનું સૌથી મોટું તીર્થસ્થળ મક્કા શરીફ, જ્યાં 40 કિલોમીટર પહેલાં બિન મુસ્લિમોને રોકી દેવામાં આવે છે. એટલે, કુંભમાં મુસ્લિમોનું કોઈ કાર્ય નથી અને એવું પણ છે કે મુસ્લિમોએ કોઈ માંગણી પણ નથી કરી. રાજકીય પક્ષો તરફથી માહોલ બનાવવાનું કામ કરવામાં આવ્યું."

'મહારાષ્ટ્રમાં હાલની સરકાર ફરી બને'

મહારાષ્ટ્ર ચૂંટણી અંગે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, "છેલ્લા 78 વર્ષોમાં જે પ્રદેશના મુખ્યમંત્રીઓએ જે કાર્ય નથી કર્યું તે વર્તમાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે તેમની સરકાર રિપીટ થાય."

'જમ્મુ કાશ્મીરમાં સમર્થન મળ્યું છે'

ગાયની હત્યાના મુદ્દા પર તેમણે કહ્યું, "અમને કાશ્મીરના મુસ્લિમોએ કહ્યું કે ગૌહત્યા પર મહારાજજી કડક કાયદો બનાવશો. ગૌ હત્યા પર પ્રતિબંધ માટે અમને મુસ્લિમો અને ક્રિશ્ચિયનોનું પણ સમર્થન મળે છે. જો યોગી સરકાર ગૌ માતાને રાજ્યમાતાનો દરજ્જો આપે તો બધું તેમના નામે કરી દઈશું. મઠ તેમના નામે કરી દઈશું તેમના નોકર બની જઈશું. ખૂબ ખુશી થશે, દિલ ખોલીને આશીર્વાદ આપીશું."

બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ અને હિંદુત્વની રાજનીતિ પર

શંકરાચાર્યે કહ્યું, "બાંગ્લાદેશમાં હિંદુઓની વાસ્તવિક પરિસ્થિતિઓને જાણવા માટે એક પ્રતિનિધિ મંડળ જલ્દી જ બાંગ્લાદેશ જશે." વળી, રાજનીતિ પર તેમણે કહ્યું, "બંધારણ તરફથી ધર્મનિરપેક્ષતાની શપથ લેવામાં આવે છે પરંતુ બહાર આવીને કહેવામાં આવે છે કે અમે હિંદુઓની પાર્ટી છીએ. કોઈએ પણ એફિડેવિટ પર નથી કહ્યું કે અમે હિંદુઓની પાર્ટી છીએ. પાર્ટીનું બેવડું ચરિત્ર હોય છે. વર્તમાન સમયમાં કોઈ પણ પાર્ટી હિંદુઓની પાર્ટી નથી."

આ પણ વાંચોઃ

વક્ફ બિલનો વિરોધ, RSS પર પ્રતિબંધ, મુસ્લિમોને અનામત... MVAને સમર્થન આપવા માટે ઉલેમા બોર્ડે મૂકી આ 17 શરતો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Aadhaar-PAN Link Alert: તમે આ કામ કરી દીધું? ફક્ત ત્રણ દિવસ બાકી, બેકાર થઈ જશે તમારું પાન કાર્ડ!
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
Alcohol And Milk Side Effects: શું બિયર પછી દૂધ પી શકો છો, જાણો તેનાથી શરીરને કેટલું થાય છે નુકસાન ?
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
US Helicopter Crash: ન્યૂજર્સીમાં મોટી હવાઈ દુર્ઘટના, હવામાં ટકરાયા બે હેલિકોપ્ટર, વીડિયો વાયરલ
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Embed widget