શોધખોળ કરો

UNને જેટલા પત્ર લખવા હોય તેટલા લખે પાકિસ્તાન, સત્ય નહીં બદલાયઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે આજે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પીએમ મોદીને લઈને આપવામાં આવેલ નિવેદન પર જબડાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, જો માનવાધિકારોની વિરૂદ્ધ ખુલ્લેઆમ થઈ રહેલા ઉલ્લંઘનનોની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અને લોકોના અધિકારીના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે, જો માનવાધિકારોનું આમ ખુલ્લેઆમ કરવામાં આવતા ઉલ્લંઘનો વિરૂદ્ધ અવાજ ઉઠાવવો અનેલોકોના અધિકારોના હિતમાં બોલવું ખોટું છે તો ભારત આમ કરતું રહેશે. વિકાસ સ્વરૂપે એ પણ કહ્યું કે, સૌથી મોટું ઉલ્લંઘન તો પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદને પ્રોત્સાહન આપીને કરે છે. સારું રહેશે કે પાકિસ્તાન આ આંગે કોઈ નક્કર પગલા લે. નવાઝે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ વાનકી મૂનને બીજી વખત પત્ર લખેલ ત્રમાં પીએમ મોદી ર નિશાન સાધ્યું હતું. શરીફે લખ્યું છે કે પ્રધાનમંત્રી મોદી દ્વારા પાક અધિકૃત કાશ્મીર અને બલુચિસ્તાન પર આપવામાં આવેલ નિવેદન ખોટું છે અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરની વિરૂદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, શરીફે બાન કી મૂનને લખેલ પત્રમાં એક વખત ફરી સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર મામલે દખલ કરવાની અપલી કરી છે અને એ પણ કહ્યું છે કે, આઝાદ જમ્મુ અને કાશ્મીરની તુલના ભારતના કાશ્મીરની હાલની સ્થિતિ સાથે ન કરી શકાય. વિદેશ મંત્રાલયે તેના પર વિરોધ દર્શાવતા કહ્યું છે કે, તેને જેટલા પત્ર લાખવા હોય તેટલા પત્ર લખે પરંતુ તેનાથી સત્ય નહીં બદલાય. વારંવાર પાસિસ્તાન નાપાક કરતુતોના કારણે વિશ્વમમાં માર ખાય છે છતાં પણ તે સુધરતું નથી. નવાઝ શરીફે પોતાની ખરાબ ઈરાદાથી વિશ્વમાં પાકિસ્તાને શરમમાં મુકી દીધું છે. નામ કાશ્મીર પર પોતાના ખરાદા ઈરાદાના પૂરાવા નવાઝ શરીફ સતત આપ્યા કરે છે. થોડા દિવસ પહેલા કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે નવાઝ શરીપે પોતાના 22 સાંસદોની ટીમ બનાવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે 22 સાંસદોને વિશેષ દૂત તરીકે નોમિનેટ કર્યા, જેને આ વિષય ઉઠાવવા માટે જુદા જુદા દેશોની રાજધાનિઓમાં મોકલવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
Baba Vanga ની 2026 માટે ભયાનક ભવિષ્યવાણી: ત્રીજા વિશ્વયુદ્ધથી લઈને AI ના કહેર સુધી! જાણો શું થશે?
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Embed widget