શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શિવસેનાનાં દિગ્ગજ નેતા સંજય રાઉતની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
શિવસેનાનાં સસંદ સજય રાઉતની તબીયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![શિવસેનાનાં દિગ્ગજ નેતા સંજય રાઉતની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ Shiv Sena leader Sanjay Raut admitted at Lilavati hospital શિવસેનાનાં દિગ્ગજ નેતા સંજય રાઉતની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/11163502/sanjay.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: શિવસેનાનાં સસંદ સજય રાઉતની તબીયત લથડી છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંજય રાઉત શિવસેનાનાં દિગ્ગજ અને મોટા કદનાં નેતામાં સામેલ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી સંજય રાઉત ભાજપ પર બહોળા પ્રમાણમાં શાબ્દિક પ્રહાર કર્યા છે. સંજય રાઉત શિવસેનાનાં મુખપત્ર સામનાનાં કાર્યકારી એડિટર છે.
શિવસેના પાસે સાંજે 7.30 વાગ્યા સુધીમાં સરકાર બનાવવા માટે પોતાનો દાવો રજૂ કરવાનો સમય છે. સંજય રાઉતની તબિયત એવા સમયે લથડી છે કે જ્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. મહારાષ્ટ્રમા કોની સરકાર બનશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એનસીપી સુપ્રીમો શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુંબઈની હોટલમાં બેઠક મળી હતી.Mumbai: Shiv Sena leader Sanjay Raut admitted at Lilavati hospital. More details awaited. (File Pic) pic.twitter.com/Y9vDO4GdUa
— ANI (@ANI) November 11, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)