શોધખોળ કરો

Shivaji Death Anniversary : શિવાજીએ વિકસાવેલી ગોરિલ્લા યુદ્ધની ટેકનિક શું હતી? જાણો રોચક તથ્યો

 શિવાજી માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પરંતુ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા

Remembering Chhatrapti Shivaji Maharaj On His Death Anniversary: આજે બહાદુર છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે, જેમણે મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. વર્ષ 1680માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. તેમણે રાયગઢ કિલ્લામાં અંતિમ શ્વાસ લીધા હતા. શિવાજી માત્ર એક મહાન યોદ્ધા જ નહીં પરંતુ કુશળ વ્યૂહરચનાકાર પણ હતા. ઈ.સ 1674માં તેમણે પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો. તે ઘણા વર્ષો સુધી મુઘલ સામ્રાજ્ય સાથે લડ્યા અને ઔરંગઝેબના શાસન વિરૂદ્ધ આક્રમકતાથી લડ્યા. 1674માં 44 વર્ષની વયે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા. જાણો શિવજી અને તેમની બહાદુરી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.

શિવજી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ - રોચક તથ્યો -

સિંહાસન સંભાળ્યા બાદ શિવાજીને માત્ર 2,000 મરાઠા સૈનિકોની સેના મળી જેને તેમણે 10,000 સૈનિકોમાં પરિવર્તિત કરી. રાજકાજની ભાષા ફારસી હતી જે તેણે મરાઠીમાં બદલી.

શિવાજીએ ગેરિલા યુદ્ધની નવી ટેકનીકોને જન્મ આપ્યો અને તે એકલા હજારો સૈનિકો માટે પૂરતા હતા. તેમને યુદ્ધમાં હરાવવું ખૂબ મુશ્કેલ હતું.

જૂના જમાનાના લોકો માને છે કે, શિવજીનું નામ ભગવાન શિવના નામ પરથી રાખવામાં આવ્યું હતું જ્યારે કેટલાક કહે છે કે, તેમનું નામ સ્થાયી દેવતાના નામ પરથી શિવજી રાખવામાં આવ્યું હતું.

તેઓ હંમેશા મહિલાઓના અધિકારો માટે આગળ આવ્યા. મહિલાઓના સન્માનમાં કોઈ કમી ન રહેવી જોઈએ, તે હંમેશા તેમના રાજ્યમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. તેમના શાસનમાં મહિલાઓને જેલમાં નાખવાની મંજૂરી ન હતી.

શિવાજી મહારાજે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરી હતી, જે આઠ અધિકારીઓની પરિષદ હતી. જેણે શિવાજીને વિવિધ રાજકીય અને વહીવટી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ મધ્યયુગીન ભારતના પ્રથમ ભારતીય રાજા હોવાનું કહેવાય છે જેમની પોતાની નૌકાદળ હતી. તેમણે 1665માં તેમનું પ્રથમ નૌકા અભિયાન શરૂ કર્યું.

શિવાજી પાસે ઔપચારિક શિક્ષણ ન હતું પરંતુ તેઓ રામાયણ અને મહાભારતનું સારું જ્ઞાન ધરાવતા હતા અને હંમેશા કંઈક નવું શીખવામાં માનતા હતા.

તેઓ ધાર્મિક ભેદભાવની સખત વિરુદ્ધ હતા અને તેમની નૌકાદળમાં દૌલત ખાન અને ઈબ્રાહિમ ખાન જેવા ઘણા બહાદુર સૈનિકો હતા.

1674માં 44 વર્ષની વયે તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા. જાણો શિવજી અને તેમની બહાદુરી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Embed widget