શોધખોળ કરો

ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી.......

રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 137 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને ભારત સરકાર ચિંતામાં મુકાઇ છે, કેમકે દેશભરરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 137એ પહોંચી ગઇ છે, જેમાં 24 લોકો વિદેશી મૂળના સામેલ છે. સાથે સાથે કોરોનાને લઇને ભારતમાં ત્રણ મૃત્યુ પામવાના કેસ પણ સામે આવ્યા છે. અહીં અમે તમને ભારતમાં કયા રાજ્યમાં કોરોનાના કેટલા દર્દીઓ છે અને કેટલા ઠીક થઇ ચૂક્યા છે, તે બતાવી રહ્યાં છીએ....... ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી....... કેટલા રાજ્યોમાં કેટલા દર્દીઓ ને કેટલા થયા ઠીક? રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 137 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. - દિલ્હીમાં 8 કેસ, 2 લોકો ઠીક થઇ ચૂક્યા છે - કર્ણાટકામાં 11 કેસ, 1 વ્યક્તિ ઠીક થઇ ચૂક્યો છે - કેરાલામાં 26 કેસ, 3 લોકો ઠીક થઇ ચૂક્યા છે - યુપીમાં 15 કેસ, 5 લોકો ઠીક થઇ ચૂક્યા છે - મહારાષ્ટ્રમાં 36 કેસ - લદ્દાખમાં 6 કેસ - જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ - તેલંગાણામાં 5 કેસ - રાજસ્થાનમાં 4 કેસ - તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબમાં 1-1 કેસ - ઓડિશામાં 1 કેસ - હરિયાણામાં 15 કેસ - ઉત્તરાખંડમાં 1 કેસ
ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી....... કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Exit Poll 2026 Result: બંગાળથી લઈને આસામ-કેરળ અને તમિલનાડુ સુધી, ક્યા એક્ઝિટ પોલમાં કોની સરકાર?
Exit Poll 2026 Result: બંગાળથી લઈને આસામ-કેરળ અને તમિલનાડુ સુધી, ક્યા એક્ઝિટ પોલમાં કોની સરકાર?
બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 7નાં મૃત્યુ, 7 ઇજાગ્રસ્ત
બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે ભયંકર દુર્ઘટના, દીવાલ ધરાશાયી થતાં 7નાં મૃત્યુ, 7 ઇજાગ્રસ્ત
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...
તમિલનાડુમાં TVK, કેરળમાં ભાજપ અને બંગાળમાં કોંગ્રેસના સૂપડા સાફ? એક્ઝિટ પોલમાં ક્યા-ક્યાં ઝીરો...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
Exit Poll 2026: BJP ને 5 રાજ્યોના Exit Poll માં શું મળ્યું? ઉત્તરમાં જોવા મળી મજબૂતી, બંગાળમાં ફાઈટ અને દક્ષિણમાં પડકાર
EPFO Big Change: 7500 રૂપિયા પેન્શન... બંધ થયેલા PF એકાઉન્ટ થશે એક્ટિવ, જાણો EPFOમાં શું થશે ફેરફાર?
EPFO Big Change: 7500 રૂપિયા પેન્શન... બંધ થયેલા PF એકાઉન્ટ થશે એક્ટિવ, જાણો EPFOમાં શું થશે ફેરફાર?
Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો
Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો
હવે WhatsApp બેકઅપ કરવું થશે વધુ સરળ ! યુઝર્સને મળશે નવો કંન્ટ્રોલ
હવે WhatsApp બેકઅપ કરવું થશે વધુ સરળ ! યુઝર્સને મળશે નવો કંન્ટ્રોલ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
અમદાવાદમાં 34 વર્ષ જૂની હત્યાનો ઉકેલાયો ભેદ, પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દાટી હતી લાશ
Union Bank of India Recruitment 2026: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં બહાર પડી 1865 પદો પર ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા?
Union Bank of India Recruitment 2026: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં બહાર પડી 1865 પદો પર ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા?
Rule Change News: LPGથી લઈને Credit Card સુધી, 1 મેથી દેશમાં લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change News: LPGથી લઈને Credit Card સુધી, 1 મેથી દેશમાં લાગુ થશે આ પાંચ મોટા ફેરફાર
Mumbai Indians: 8 મેચમાં છ હાર... તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાં પહોંચી શકે છે, જાણો સમીકરણ
Mumbai Indians: 8 મેચમાં છ હાર... તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાં પહોંચી શકે છે, જાણો સમીકરણ
Embed widget