શોધખોળ કરો

ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી.......

રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 137 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને ભારત સરકાર ચિંતામાં મુકાઇ છે, કેમકે દેશભરરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 137એ પહોંચી ગઇ છે, જેમાં 24 લોકો વિદેશી મૂળના સામેલ છે. સાથે સાથે કોરોનાને લઇને ભારતમાં ત્રણ મૃત્યુ પામવાના કેસ પણ સામે આવ્યા છે. અહીં અમે તમને ભારતમાં કયા રાજ્યમાં કોરોનાના કેટલા દર્દીઓ છે અને કેટલા ઠીક થઇ ચૂક્યા છે, તે બતાવી રહ્યાં છીએ....... ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી....... કેટલા રાજ્યોમાં કેટલા દર્દીઓ ને કેટલા થયા ઠીક? રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોનાના 137 દર્દીઓ છે અને 14 દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. - દિલ્હીમાં 8 કેસ, 2 લોકો ઠીક થઇ ચૂક્યા છે - કર્ણાટકામાં 11 કેસ, 1 વ્યક્તિ ઠીક થઇ ચૂક્યો છે - કેરાલામાં 26 કેસ, 3 લોકો ઠીક થઇ ચૂક્યા છે - યુપીમાં 15 કેસ, 5 લોકો ઠીક થઇ ચૂક્યા છે - મહારાષ્ટ્રમાં 36 કેસ - લદ્દાખમાં 6 કેસ - જમ્મુ-કાશ્મીરમાં 3 કેસ - તેલંગાણામાં 5 કેસ - રાજસ્થાનમાં 4 કેસ - તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબમાં 1-1 કેસ - ઓડિશામાં 1 કેસ - હરિયાણામાં 15 કેસ - ઉત્તરાખંડમાં 1 કેસ
ભારતમાં કયા રાજ્યમાં કેટલા લોકોને થયો કોરોના, ને કેટલા થયા ઠીક, જાણો વિગતવાર માહિતી....... કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા સરકારે યોગ્ય પગલા ઉઠાવ્યા છે. સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, મોલ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. વધી પડતા ધાર્મિક સ્થળો પર પણ વધારે ભીડ ન થાય તે માટે પગલા ઉઠાવવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ
Nagpur News: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભીષણ ધડાકો: 17 લોકોના મોત, અનેક ઘાયલ

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
સંજુ સેમસને તોડ્યો વિરાટ કોહલીનો 'મહા-રેકોર્ડ', જીત બાદ સંજુ સેમસન પીચ પર જ...
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
Embed widget