શોધખોળ કરો

Chhatrapati Shivaji Maharaj : જમ્મુ-કાશ્મીરમાં LoC પર છત્રપતિ શિવાજી મહારાજની સ્થપાશે પ્રતિમા, જાણો શું છે હેતુ

Chhatrapati Shivaji : આ પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે.

Chhatrapati Shivaji Maharaj : છત્રપતિ શિવાજી મહારાજ સમગ્ર દેશનું ગૌરવ છે અને ન જાણે કેટલા બહાદુર યોદ્ધાઓએ તેમની પાસેથી પ્રેરણા લીધી છે. આને ધ્યાનમાં રાખીને, એક NGO 'અમ્હી પુણેકરએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવા પાછળનો શું છે હેતુ

એનજીઓ અનુસાર, તેની પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે સૈનિકો હિન્દુ રાજાની બહાદુરીને યાદ કરીને દુશ્મનો સામે લડવાની પ્રેરણા મેળવે  તેવો છે.

કોણે કરી આ પહેલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કાશ્મીરની કિરણ અને તંગધાર-ટીટવાલ ખીણમાં બે સ્થળોએ નિયંત્રણ રેખા નજીક સ્થાપિત કરવામાં આવશે. કાશ્મીરમાં કુપવાડા જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સાગર દત્તાત્રેય ડોઈફોડેની પરવાનગીથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પહેલનું આયોજન છત્રપતિ શિવાજી મહારાજ અટકેપર સ્મારક સમિતિના વડા અભયરાજ શિરોલે અને ' અમ્હી પુણેકર' એનજીઓના પ્રમુખ હેમંત જાધવે કર્યું છે.

ભૂમિપૂજન માટે ક્યાંથી આવશે માટી

હેમંત જાધવે જણાવ્યું હતું કે, “માર્ચના અંત સુધીમાં સ્થાપન કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે. શિવાજીના પદચિહ્નોથી પવિત્ર થયેલા રાયગઢ, તોરાના, શિવનેરી, રાજગઢ અને પ્રતાપગઢ કિલ્લાઓમાંથી માટી અને પાણી ભૂમિપૂજન માટે કાશ્મીર લઈ જવામાં આવશે. 'અમ્હી પુણેકર' આ કામ કરશે.

વિશ્વના વિવિધ દેશો છત્રપતિ શિવાજી મહારાજની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે

અભયરાજ શિરોલેએ કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજે તેમની વ્યૂહરચના અને સાહસિક કાર્યોથી દુશ્મનોને ભગાડી દીધા હતા. વિશ્વના વિવિધ દેશો તેની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે. શિવાજીના આદર્શો અને પ્રતિમા દ્વારા સરહદ પરના ભારતીય સૈનિકોને પ્રેરણા મળે તે માટે ભારત-પાકિસ્તાન સરહદ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે.

મરાઠા રેજિમેન્ટ દ્વારા જાન્યુઆરી 2022માં જમ્મુ અને કાશ્મીરમાં છત્રપતિ શિવાજી મહારાજની બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આમાંથી એક પ્રતિમા એલઓસી પાસે સમુદ્ર સપાટીથી 14800 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે. હવે પુણે સ્થિત એનજીઓ દ્વારા વધુ બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો

Surya Grahan 2023: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? જાણો સૂતક કાળનો સમય અને ભારત પર અસર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Ahmedabad: મનપાની કડક કાર્યવાહીઃ અમદાવાદમાં BU પરમિશન વિનાની 13 સ્કૂલોને કરી દીધી સીલ
Embed widget