શોધખોળ કરો

Chhatrapati Shivaji Maharaj : જમ્મુ-કાશ્મીરમાં LoC પર છત્રપતિ શિવાજી મહારાજની સ્થપાશે પ્રતિમા, જાણો શું છે હેતુ

Chhatrapati Shivaji : આ પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે.

Chhatrapati Shivaji Maharaj : છત્રપતિ શિવાજી મહારાજ સમગ્ર દેશનું ગૌરવ છે અને ન જાણે કેટલા બહાદુર યોદ્ધાઓએ તેમની પાસેથી પ્રેરણા લીધી છે. આને ધ્યાનમાં રાખીને, એક NGO 'અમ્હી પુણેકરએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવા પાછળનો શું છે હેતુ

એનજીઓ અનુસાર, તેની પાછળનો હેતુ દુશ્મનો સામે લડી રહેલા સૈનિકો પ્રતિમાને જોઈને છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને નૈતિક મૂલ્યોથી પ્રેરિત થાય એ સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે સૈનિકો હિન્દુ રાજાની બહાદુરીને યાદ કરીને દુશ્મનો સામે લડવાની પ્રેરણા મેળવે  તેવો છે.

કોણે કરી આ પહેલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા કાશ્મીરની કિરણ અને તંગધાર-ટીટવાલ ખીણમાં બે સ્થળોએ નિયંત્રણ રેખા નજીક સ્થાપિત કરવામાં આવશે. કાશ્મીરમાં કુપવાડા જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. સાગર દત્તાત્રેય ડોઈફોડેની પરવાનગીથી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પહેલનું આયોજન છત્રપતિ શિવાજી મહારાજ અટકેપર સ્મારક સમિતિના વડા અભયરાજ શિરોલે અને ' અમ્હી પુણેકર' એનજીઓના પ્રમુખ હેમંત જાધવે કર્યું છે.

ભૂમિપૂજન માટે ક્યાંથી આવશે માટી

હેમંત જાધવે જણાવ્યું હતું કે, “માર્ચના અંત સુધીમાં સ્થાપન કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે. શિવાજીના પદચિહ્નોથી પવિત્ર થયેલા રાયગઢ, તોરાના, શિવનેરી, રાજગઢ અને પ્રતાપગઢ કિલ્લાઓમાંથી માટી અને પાણી ભૂમિપૂજન માટે કાશ્મીર લઈ જવામાં આવશે. 'અમ્હી પુણેકર' આ કામ કરશે.

વિશ્વના વિવિધ દેશો છત્રપતિ શિવાજી મહારાજની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે

અભયરાજ શિરોલેએ કહ્યું, “છત્રપતિ શિવાજી મહારાજે તેમની વ્યૂહરચના અને સાહસિક કાર્યોથી દુશ્મનોને ભગાડી દીધા હતા. વિશ્વના વિવિધ દેશો તેની ગેરિલા યુદ્ધની તરકીબોને અનુસરે છે. શિવાજીના આદર્શો અને પ્રતિમા દ્વારા સરહદ પરના ભારતીય સૈનિકોને પ્રેરણા મળે તે માટે ભારત-પાકિસ્તાન સરહદ પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે.

મરાઠા રેજિમેન્ટ દ્વારા જાન્યુઆરી 2022માં જમ્મુ અને કાશ્મીરમાં છત્રપતિ શિવાજી મહારાજની બે પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આમાંથી એક પ્રતિમા એલઓસી પાસે સમુદ્ર સપાટીથી 14800 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે. હવે પુણે સ્થિત એનજીઓ દ્વારા વધુ બે પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવશે.

આ પણ વાંચો

Surya Grahan 2023: વર્ષ 2023નું પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે છે ? જાણો સૂતક કાળનો સમય અને ભારત પર અસર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget