શોધખોળ કરો

દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી, નવી નીતિઓ સાથે કામ કરો નહીં તો વૃદ્ધિ દર શૂન્ય પર પહોંચશેઃ સુબ્રમણ્યમ સ્વામી

સ્વામીએ ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે, અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે

હૈદરાબાદઃ દેશની અર્થવ્યવસ્થાના મુદ્દે મોદી સરકારને પોતાના જ બીજેપી નેતાએ ઝાટકી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર નીચે પડ્યો છે, અને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી શકે છે. જોકે, તેમને કહ્યુ કે જો નીતિઓનો અમલ કરવામાં આવે તો આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાંકીય વર્ષમાં પાછો ઉપર આવી શકે છે. સુબ્રમણ્યમ સ્વામી અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની તેલંગાણા તથા આંધ્રપ્રદેશ શાખા દ્વારા આયોજિત એક આભાસી બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા, આ દરમિયાન સ્વામીએ કહ્યું કે છેલ્લા ચારથી પાંચત વર્ષમાં અર્થવ્યવસ્થા ધરાશાયી થઇ ગઇ છે. સ્વામીએ કહ્યું કે, કૉવિડ-19થી બસ એટલુ જ થયુ છે કે ઘટાડાની સ્પીડ વધી છે. તમે જોશો તો આ વર્ષના અંત સુધી વૃદ્ધિ દર નીચે પડીને શૂન્યથી છ કે નવ ટકા સુધી નીચે આવી જશે. દેશની અર્થવ્યવસ્થા ધરાશાયી, નવી નીતિઓ સાથે કામ કરો નહીં તો વૃદ્ધિ દર શૂન્ય પર પહોંચશેઃ સુબ્રમણ્યમ સ્વામી સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું આ બધુ કેવી રીતે બદલાશે, ઉત્પાદન માટે ક્ષમતા છે, પણ સવાલ એ છે કે તમારે ઉત્પાદનને લાભદાયક બનાવવુ જોઇશે, અને એ પણ જોવુ પડશે કે શ્રમિકોની કારખાના અને ખેતરોમાં આવશ્યકતા છે. તે બધા પોતાના કામ પર પરત ફરવા માટે સક્ષમ છે. એકવાર આવુ થશે તો કહીશ કે તેમે બરાબર અને યોગ્ય નીતિ પર કામ કરી રહ્યાં છો. આમ આપણે વર્ષ 2021-22માં સાત ટકા વૃદ્ધિ દર સુધી પહોંચી જઇશું. પરંતુ નીતિઓ છેલ્લા પાંચ વર્ષો જેવી ના રહેવી જોઇએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી હવામાન બગડશે: 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..
રાઘવ ચઢ્ઢએ AAPને લઇને વધુ એક વીડિયો કર્યો જાહેર, કહ્યું આ તો ટ્રેલર છે પિકચર અભી બાકી હૈ..

વિડિઓઝ

Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત 5 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પત્રકારનો પર્દાફાશ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
US-Iran Ceasefire: અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનો યુદ્ધવિરામ? ટ્રમ્પની ધમકી બાદ આવ્યો ચોંકાવનારો રિપોર્ટ
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
Bank of Baroda માં 5 વર્ષ માટે ₹5,00,000 FD કરવા પર કેટલું રિટર્ન મળે? જાણો કેલક્યુલેશન 
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
IPL 2026 : ઈડનમાં આજે કોલકત્તા અને પંજાબ વચ્ચે ટક્કર, આવી હોઈ શકે છે બંન્ને ટીમોની પ્લેઈંગ-11
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
ખડગેના નિવેદનને મુખ્યમંત્રીએ વખોડ્યું, કહ્યું- 'આવા નિવેદન કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે'
Embed widget