શોધખોળ કરો

હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર કોઈપણ વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો સંપૂર્ણપણે ગુમાવે છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું,  જેમાં કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને ખ્રિસ્તી ધર્મ અનુસાર જીવન જીવે છે તો તેને અનુસૂચિત જાતિના વ્યક્તિ ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સદસ્ય ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણીય આદેશ, 1950 સ્પષ્ટપણે જણાવે છે કે કલમ 3 માં ઉલ્લેખિત ધર્મ સિવાયના કોઈપણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી જન્મને ધ્યાનમાં લીધા વિના, અનુસૂચિત જાતિનો દરજ્જો તાત્કાલિક સમાપ્ત થઈ જાય છે.

આ ચુકાદો એક એવા વ્યક્તિના કિસ્સામાં આપવામાં આવ્યો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને હવે પાદરી તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તેણે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ચોક્કસ વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરનાર વ્યક્તિએ SC/ST કાયદા હેઠળ રક્ષણની માંગ કરી હતી. જો કે, જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમણે તેને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે પીડિતે  ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

ખ્રિસ્તી ધર્મમાં  ધર્મપરિવર્તનથી અનુસૂચિત જાતીનો દરજ્જો ખતમ થશે

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરે છે તેને અનુસૂચિત જાતિ (SC) નો સભ્ય ગણી શકાય નહીં અને SC/ST અધિનિયમ, 1989 હેઠળ રક્ષણનો દાવો કરી શકાતો નથી. ન્યાયાધીશ પીકે મિશ્રા અને એવી અંજારિયાની બેન્ચે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન થઈ છે અને સક્રિય રીતે તેનું પાલન કરે છે તે અનુસૂચિત જાતિ સમુદાયનો સભ્ય રહી શકતો નથી. સુપ્રીમ કોર્ટે મે 2025 ના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે પાદરી ચિંથદા આનંદ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.

ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થશે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મ અપનાવે  છે તેને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. બેન્ચે સ્પષ્ટ કર્યું કે અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
Embed widget