શોધખોળ કરો

દેશમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી, કયા કયા રાજ્યોમાં સૌથી વધુ છે જમાતીઓ......

યુપી અને દિલ્હીમાં તબલીગી જમાતના દર્દીઓએ હૉસ્પીટલમાં ઉત્પાત મચાવ્યો હતો, મેડિકલ સ્ટાફની સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ મામલે તબલીગી દર્દી સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 14 હજારને પાર પહોંચી ગઇ છે. આ બધાની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે મોટો ખુલાસો કર્યો છે, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસોમાં 30 ટકા કેસો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. તબલીગી જમાતની બેદરકારીના કારણે દેશમાં કોરોનાના વકર્યો છે. યુપી અને દિલ્હીમાં તબલીગી જમાતના દર્દીઓએ હૉસ્પીટલમાં ઉત્પાત મચાવ્યો હતો, મેડિકલ સ્ટાફની સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ મામલે તબલીગી દર્દી સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા. દેશમાં જમાતીઓના કારણે કોરોના સંક્રમિતોની સંખ્યા વધી, કયા કયા રાજ્યોમાં સૌથી વધુ છે જમાતીઓ...... આંકડામાં સમજો તબલીગી જમાતનો ઉત્પાત.... દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે, જેમાં 30 ટકા કેસો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. એટલે કે 14 હજારમાંથી 4291 દર્દીઓ તબલીગી જમાતના છે. તબલીગી જમાત ક્યાં કેટલા દર્દીઓ છે..... - તામિલનાડુમાં 84% કેસો - તેલંગાણામાં 79% કેસો - દિલ્હીમાં 63% કેસો - આંધ્રપ્રદેશમાં 61% કેસો - યુપીમાં 59% કેસો - આસામમાં 91% કેસો - અંડમાન નિકોબારમાં 83% કેસો જમાત સાથે જોડાયેલા છે દેશમાં કોરોનાના સંક્રમણનો ખુલાસો ખુદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે, જેમાં તબલીગી જમાતના લોકોનો મોટો હાથ હોવાનો ખુલાસો થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
ઓછી કિંમત, મોટો નફો! 100 રુપિયાથી ઓછી કિંમતના આ શેરોએ રોકાણકારોને કરી દીધા માલામાલ
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
Dhurandhar: 800 કરોડની કમાણી કરનાર પહેલી બોલિવૂડ ફિલ્મ બની 'ધુરંધર','પુષ્પા 2'નો રેકોર્ડ તોડ્યો
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
Embed widget