શોધખોળ કરો

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ અંગે BJPના સહયોગી પક્ષ TDPના ઉપાધ્યક્ષ નવાબ જાને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ.

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષો આને મુસ્લિમો માટે સારું ગણાવી રહ્યા છે તો કેટલાક એનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, BJPના નેતૃત્વવાળા NDAના ઘટક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ BJPની ટેન્શન વધારી દીધુ છે.

ન્યૂઝ એજન્સી 'IANS'ના રિપોર્ટ મુજબ, TDPના ઉપાધ્યક્ષ નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ રવિવારે વક્ફ સંશોધન બિલને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમોના દિલમાં દર્દ પેદા કરી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુના કહેવા પર જ વક્ફ સંશોધન બિલ માટે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (JPC)ની રચના કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ. આખા દેશમાં આ મુદ્દા પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને ચંદ્રબાબુ નાયડુએ બધાને સર્વે કરવાની વિનંતી કરી છે. એ જરૂરી છે કે આ વિષય પર બધા પક્ષોની વાત સાંભળવામાં આવે.

સેક્યુલર વિચારધારા ધરાવે છે ચંદ્રબાબુ નાયડુ

આ પહેલા, નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ કહ્યું હતું કે વક્ફ સંશોધન બિલને નિષ્ફળ બનાવવા માટે આપણે આગળ વધવું પડશે. ભારતની બદનસીબી છે કે છેલ્લા 10-12 વર્ષોમાં અહીં એવી ઘટનાઓ બની, જે નહોતી થવી જોઈતી. આપણા ચંદ્રબાબુ નાયડુ એક સેક્યુલર વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તેઓ હિન્દુ અને મુસ્લિમને એક જ નજરે જુએ છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જે ધર્મનું જે બોર્ડ હોય, તેમાં તે જ ધર્મના લોકો હોવા જોઈએ. અમે આ વક્ફ સંશોધન બિલને લાગુ નહીં થવા દઈએ.

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ બિલનો વિરોધ કર્યો

વક્ફ સંશોધન બિલને લોકસભામાં સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ થતાં કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો. બિલમાં સંશોધન વિધેયક માટે BJP સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વમાં JPCની રચના કરવામાં આવી છે.

જેપીસી નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. આ પહેલા વકફ પરની સંયુક્ત સંસદીય સમિતિ એક સપ્તાહમાં 5 રાજ્યોની મુલાકાત લેશે અને હિતધારકો સાથે બેઠક કરશે. વકફ સુધારા બિલ 2024 પર જાહેર પરામર્શ માટે સમિતિની આ છેલ્લી મુલાકાત હશે. આ કારણે સમિતિ 9 નવેમ્બરથી આસામનો પ્રવાસ શરૂ કરશે. આ પછી સમિતિ 11મી નવેમ્બરે ઓડિશાની મુલાકાત લેશે. ત્યારબાદ તે કોલકાતા, પટના અને લખનૌની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
Embed widget