શોધખોળ કરો

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ અંગે BJPના સહયોગી પક્ષ TDPના ઉપાધ્યક્ષ નવાબ જાને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ.

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષો આને મુસ્લિમો માટે સારું ગણાવી રહ્યા છે તો કેટલાક એનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, BJPના નેતૃત્વવાળા NDAના ઘટક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ BJPની ટેન્શન વધારી દીધુ છે.

ન્યૂઝ એજન્સી 'IANS'ના રિપોર્ટ મુજબ, TDPના ઉપાધ્યક્ષ નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ રવિવારે વક્ફ સંશોધન બિલને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમોના દિલમાં દર્દ પેદા કરી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુના કહેવા પર જ વક્ફ સંશોધન બિલ માટે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (JPC)ની રચના કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ. આખા દેશમાં આ મુદ્દા પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને ચંદ્રબાબુ નાયડુએ બધાને સર્વે કરવાની વિનંતી કરી છે. એ જરૂરી છે કે આ વિષય પર બધા પક્ષોની વાત સાંભળવામાં આવે.

સેક્યુલર વિચારધારા ધરાવે છે ચંદ્રબાબુ નાયડુ

આ પહેલા, નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ કહ્યું હતું કે વક્ફ સંશોધન બિલને નિષ્ફળ બનાવવા માટે આપણે આગળ વધવું પડશે. ભારતની બદનસીબી છે કે છેલ્લા 10-12 વર્ષોમાં અહીં એવી ઘટનાઓ બની, જે નહોતી થવી જોઈતી. આપણા ચંદ્રબાબુ નાયડુ એક સેક્યુલર વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તેઓ હિન્દુ અને મુસ્લિમને એક જ નજરે જુએ છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જે ધર્મનું જે બોર્ડ હોય, તેમાં તે જ ધર્મના લોકો હોવા જોઈએ. અમે આ વક્ફ સંશોધન બિલને લાગુ નહીં થવા દઈએ.

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ બિલનો વિરોધ કર્યો

વક્ફ સંશોધન બિલને લોકસભામાં સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ થતાં કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો. બિલમાં સંશોધન વિધેયક માટે BJP સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વમાં JPCની રચના કરવામાં આવી છે.

જેપીસી નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. આ પહેલા વકફ પરની સંયુક્ત સંસદીય સમિતિ એક સપ્તાહમાં 5 રાજ્યોની મુલાકાત લેશે અને હિતધારકો સાથે બેઠક કરશે. વકફ સુધારા બિલ 2024 પર જાહેર પરામર્શ માટે સમિતિની આ છેલ્લી મુલાકાત હશે. આ કારણે સમિતિ 9 નવેમ્બરથી આસામનો પ્રવાસ શરૂ કરશે. આ પછી સમિતિ 11મી નવેમ્બરે ઓડિશાની મુલાકાત લેશે. ત્યારબાદ તે કોલકાતા, પટના અને લખનૌની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
MI vs KKR: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ફટકારી IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી
MI vs KKR: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ફટકારી IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
MI vs KKR: રોહિત અને રાયનના વાવાઝોડામાં ઉડી ગયું કોલકાતા, 220 રન બનાવવા છતાં હાર્યું; મુંબઈએ તોડ્યો 13 વર્ષ જૂનો રેકોર્ડ
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?
અમેરિકાની સેના ઈરાનમાં ઘૂસશે? ઈરાનની 'તાબૂત'વાળી ધમકી વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો નિર્ણય?
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
LPG કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર કેરોસીન વેચવાની છૂટ આપી, જાણો નવા નિયમો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: કોંગ્રેસે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો મમતા દીદી સામે કોણ મેદાનમાં?
Embed widget