શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અયોધ્યામાં બાબરી મસ્જિદ હિંદુ માળખાને તોડીને બનાવાઈ હતીઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એ વાત પણ સ્વીકારી છે કે, આર્કિયોલિજકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના પુરાવાઓને નકારી ના શકાય.
![અયોધ્યામાં બાબરી મસ્જિદ હિંદુ માળખાને તોડીને બનાવાઈ હતીઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો The Babri Masjid Hindu structure was built in Ayodhya: Supreme Court historical verdict અયોધ્યામાં બાબરી મસ્જિદ હિંદુ માળખાને તોડીને બનાવાઈ હતીઃ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/09105057/Supreme-Court.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી જમીન ખાલી મસ્જિદ પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એ વાત પણ સ્વીકારી છે કે, આર્કિયોલિજકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના પુરાવાઓને નકારી ના શકાય. એએસઆઈએ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાની વાતને સમર્થન આપતા પુરાવા આપ્યા હતા તે જોતાં આડકતરી રીતે ચુકાદો હિંદુઓની તરફેણમાં આવશે તેવી શક્યાત પ્રબળ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)