શોધખોળ કરો

દિલ્હી સરકારે એક પ્રાઇવેટ સ્કૂલને કરી ટેકઓવર, વાલીઓની ફરિયાદ બાદ લીધો નિર્ણય

દિલ્હી સરકારે એક પ્રાઇવેટ સ્કૂલની મનમાનીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સ્કૂલ મેનેજમેન્ટને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો છે. પંજાબી બાગ સ્થિત સ્વામી શિવાનંદ મેમોરિયલ સ્કૂલ વિરુદ્ધ વાલીઓની સતત આવી રહેલી ફરિયાદો બાદ દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે એક પ્રાઇવેટ સ્કૂલની મનમાનીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સ્કૂલ મેનેજમેન્ટને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો છે. પંજાબી બાગ સ્થિત સ્વામી શિવાનંદ મેમોરિયલ સ્કૂલ વિરુદ્ધ વાલીઓની સતત આવી રહેલી ફરિયાદો બાદ દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.

દિલ્હી સરકાર તરફથી મળેલી જાણકારી અનુસાર વાલીઓએ ફરિયાદ કરી હતી કે સ્કૂલ મનમરજીથી ફી વસૂલી રહી છે. સ્કૂલ દ્ધારા શિક્ષણના અધિકાર અધિનિયમનો ભંગ કરવામાં આવી રહ્યો હતો. સ્કૂલ દ્ધારા બાળકોને જાણીજોઇને પરીક્ષામાં ફેઇલ કરીને ફરીથી તે જ ધોરણમાં અભ્યાસ કરવા માટે મજબૂર કરવામાં  આવી રહ્યા હતા.

દિલ્હી સરકારે વાલીઓની ફરિયાદના આધાર પર એક તપાસ સમિતિ બનાવી હતી. તપાસ સમિતિએ સ્કૂલના કામકાજમાં અનિયમિતતા જોવા મળી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે, સ્કૂલને લઇને વાલીઓ દ્ધારા કરવામાં આવતી ફરિયાદો એકદમ યોગ્ય છે. સ્કૂલ મરજી પ્રમાણે ફી વસૂલી રહી છે અને આરટીઇ એક્ટનો ભંગ કરી રહી છે. સમિતિ દ્ધારા રિપોર્ટ આપ્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટને પોતાનો પક્ષ રાખવાની તક આપવામાં આવી હતી. પરંતુ સ્કૂલ મેનેજમેન્ટે કોઇ સ્પષ્ટતા આપી નહોતી.

સ્કૂલ પર લાગેલા આરોપો સાબિત થયા બાદ દિલ્હી સરકારે સ્કૂલ મેનેજમેન્ટને ટેકઓવર કરવાનો નિર્ણય લીધો હતો અને  દિલ્હી સ્કૂલ એજ્યુકેશન એક્ટ 1973 હેઠળ સ્કૂલ મેનેજમેન્ટને ટેક ઓવર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

 

મનીષ સિસોદિયા સુરત આવશે

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ  આપ નેતા મનીષ સિસોદિયા સુરત આવવાના હતા પરંતુ બાદમાં તેઓનો સુરત  પ્રવાસ રદ થયો હતો. તેઓની તબિયત ખરાબ થતા તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો હતો.

મળતી જાણકારી અનુસારમનીષ સિસોદિયા સવારે સાત વાગ્યે સુરત  પહોંચશે. બાદમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે. સવારે નવ વાગ્યાથી 10:45 સુધી આપ પાર્ટીના કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget