શોધખોળ કરો

ફાઇઝરના બંને વેક્સિનના ડોઝ લીધેલા આ તબીબનું કોરોનાથી થયું નિધન, જાણો શું છે વિગત

દેશમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યાં છે. બીજી લહેરમાં મ્યૂટન્ટ વાયરસના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે. જેને ફાઇઝરની બંને રસી લીધા હોવા છતાં પણ કોરોનાથી તેમનું મૃત્યુ થયું... શું છે ઘટના જાણીએ

દેશમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યાં છે. બીજી લહેરમાં મ્યૂટન્ટ વાયરસના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે. જેને ફાઇઝરની બંને રસી લીધા હોવા છતાં પણ કોરોનાથી તેમનું મૃત્યુ થયું... શું છે ઘટના જાણીએ

ડોક્ટર રાજેન્દ્ર કપિલા અમેરિકાથી ભારત આવ્યા હતા. તેઓ ફાઇઝરની બંને વેક્સિનનના ડોઝ લઇને જ ભારત આવ્યા હતા જો કે તેઓ ભારતમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.

અમેરિકાના ડોક્ટર રાજેન્દ્ર કપિલાએ ફાઇઝરની બંને વેક્સિન લઇ લીધા હોવા છતાં પણ તેમને સંક્રમણ લાગ્યું અને તેઓ સારવાર દરમિયાન મૃત્યુ આપતા હવે સવાલ એ થઇ રહ્યો છે કે, શું ફાઇઝરની રસી ન્યૂ કોરોના સ્ટ્રેન સામે નિષ્ફળ છે?

ડોક્ટર રાજેન્દ્ર કપિલા ચેપી રોગ નિષ્ણાત છે. તેમનો વીસ વર્ષનો અનુભવ પણ છે. તેઓ ભારતમાં  ગાઝિયાબાદમાં તેમના બીમાર સસરાની સેવા કરવા માટે અમેરિકાથી આવ્યાં હતા જો કે આ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થઇ જતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના પરથી નિષ્ણાતનું તારણ છે કે, ભારતમાં ફેલાયેલા ન્યુ સ્ટ્રેન સામે ફાઇઝરની રસી કામ નથી કરતી.

ડોક્ટર રાજેન્દ્ર કપિલા અમેરિકાના ન્યુજર્સીમાં તીબબ તરીકે સેવા આપતા હતાં. તેમનો મેડિકલ ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ છે. ડોક્ટર રાજેન્દ્ર કપિલાએ અમેરિકા આર્મી મેડિસિનના આસિસ્ટન્ટ ચીફ તરીકે પણ સેવા આપી છે.  

ડોક્ટર રાજેન્દ્ર કપિલા ગાઝિયાબાદમાં તેમના સસરાના ઘરે હતા. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે તેઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. ઘરે આવ્યા બાદ તેમને હાર્ટ અટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું.

ડોક્ટર રાજેન્દ્ર કપિલાને કોઇ ગંભીર બીમારી હતી?

ડોક્ટર રાજેન્દ્ર કપિલા હાર્ટ પેશન્ટ હતા ઉપરાંત તેમને ડાયાબિટીશ પણ હતું. તેઓ ચેપી રોગના નિષ્ણાત હોવા છતાં અને ફાઇઝર રસી લીધી હોવા છતાં કોરોના સંક્રમણથી તેઓ રક્ષણ ન મેળવી શક્યા અને સંક્રમણ જીવલેણ સાબિત થતાં તેમનું મૃત્યુ થયું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
Advertisement

વિડિઓઝ

Porbanadar Crime News: પાર્ટી પ્લોટમાં સગીરા પર ગેંગરેપ | Abp Asmita | 25-7-2025
Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
Hun To Bolish: હું તો બોલીશ : ઓનલાઈન ગેમના રવાડે ન ચડતા
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષક એટલે ગુરુ કે VVIPનો સેવક?
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર રઝળતું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
Car Accident: ગાંધીનગરમાં કાર ચાલકનો આતંક, ટાટા સફારીથી 4 લોકોને કચડ્યા, ચારેયના મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી વિદ્યાર્થીનીએ ઝંપલાવ્યું, સારવાર દરમિયાન થયું મોત
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
વડાપ્રધાન મોદીએ તોડ્યો ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા PM બન્યા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત, જાણો શું છે કારણ?
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
આવતીકાલથી ‘સાપુતારા મોનસૂન ફેસ્ટિવલ 2025’નો પ્રારંભ, 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
World IVF Day 2025: IVF ટ્રીટમેન્ટ દરમિયાન મહિલાઓએ ન કરવી જોઈએ આ છ ભૂલો, થઈ શકે છે નુકસાન
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે લઈ શકે છે રજાઓ? સરકારે સંસદમાં આપ્યો જવાબ
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
India-UK FTA: કારથી લઈને વ્હિસ્કી સુધી, છઠ્ઠી ઈકોનોમી સાથે ડીલથી ભારતને શું-શું થશે ફાયદા? જાણો
Embed widget