શોધખોળ કરો

Year Ender 2025: આ વર્ષે બની આ 5 મોટી દુર્ઘટનાઓ, જેને દેશને હચમચાવી દીધો

Year Ender 2025: 2025માં એવી અનેક ઘટનાઓ બની, જેને દેશને હચમચાવી દીધો. આ ઘટના એટલી ભયંકર હતી કે, કેટલાકના જીવનમાં ન પુરી શકાય તેવી ખોટ આપતી ગઇ.

Year Ender 2025: નવા વર્ષની લોકો નવા સપના, આશા અને ઉત્સાહ સાથે રાહ જોઇ રહ્યાં છે. પરંતુ આ વર્ષ કેટલીક એવી યાદો આપતું ગયું છે કે, જેને કદાચ ક્યારે નહીં વિસરી શકાય. 2025માં 5 એવી મોટી દુર્ઘટનાઓ બની. જેને દેશને હચમાચાવી દીધો. આટલું જ નહિ આ દુર્ઘટનાના ભોગ બનેલાના પરિજનોને આ ઘટના કદી ન પુરી શકાય તેવી ખોટ આપતી ગઇ છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના

આ ઘટના વર્ષની સૌથી દુ:ખદ ઘટના હતી. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, ટેકઓફ થયાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ. તેમાં સવાર તમામ 241 લોકોના મોત થયા. આ ભારતીય ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ખરાબ અકસ્માતોમાંનો એક હતો. આ અકસ્માતમાં માત્ર એક 40 વર્ષીય રમેશ વિશ્વાસ જીવિત રહ્યાં હતા.

પહેલગામ આતંકવાદી હુમલો

22 એપ્રિલ, 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખાતી બૈસરન ખીણમાં રજાઓ ગાળવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વ્વીસ લોકો માર્યા ગયા હતા, જેમાં કર્ણાટક, ઓડિશા, કાનપુર, અને ભાવનગરના પિતા-પુત્ર સહિત ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો હતો. ભોગ બનેલાઓમાં કર્ણાટકના એક રિયલ એસ્ટેટ એજન્ટ, ઓડિશાના એક એકાઉન્ટન્ટ અને કાનપુરના એક ઉદ્યોગપતિનો સમાવેશ થાય છે. ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો.

મહાકુંભમાં નાસભાગ

 29 જાન્યુઆરી, 2025ના રોજ, પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, મૌની અમાવસ્યાના દિવસે, લાખો ભક્તો ગંગામાં સ્નાન કરવા પહોંચ્યા હતા. અચાનક, એક મોટી ભીડ એકઠી થઈ ગઈ, અને નાસભાગ મચી ગઈ. 30 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 60 થી વધુ ઘાયલ થયા.

બેંગલુરુમાં નાસભાગભાગદોડ

લાંબી રાહ જોયા પછી, RCB IPL માં મોટી જીત મેળવી હતી. 4 જૂન, 2025 ના રોજ બેંગલુરુમાં એક ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ત્યાં લાખો લોકો એકઠા થયા હતા અહીં નાસભાગ મચી જતાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, ચિન્નાસ્વામી સ્ટેડિયમ, જેની ક્ષમતા ફક્ત 35,000 દર્શકોની છે, ત્યાં હજારો લોકો એકઠા થયા હતા. જ્યારે આ લોકોને પ્રવેશ નકારવામાં આવ્યો, ત્યારે ભીડે દરવાજા તોડી નાખ્યા, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

તમિલનાડુના કરુરમાં ભાગદોડ

27 સપ્ટેમ્બરના રોજ, તમિલનાડુના કરુરમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયની પાર્ટી, તમિલનાડુના તમિલગા વેત્રી કઝગમના બેનર હેઠળ, એક રેલીમાં 10,000 લોકો આવવાની અપેક્ષા હતી, પરંતુ તે સંખ્યા ત્રણ ગણી વધારે લોકો પહોંચ્યા. વિજયના મોડા આવવાને કારણે ભીડ વધી ગઈ, જેના કારણે નાસભાગ મચી ગઈ. આશરે 41 લોકો માર્યા ગયા અને 5૦ થી વધુ ઘાયલ થયા હતા.

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget