શોધખોળ કરો

ટ્રેનમાં TTE કોઈ પણ સમયે તમારી ટિકિટ ચેક કરી શકતા નથી, ટિકિટ ચેક કરવાનો છે ફિક્સ સમય, જાણો નિયમો

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે

ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે. દરરોજ લાખો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. રેલવે મુસાફરી લોકોમાં ખૂબ જ લોકપ્રિય અને સસ્તી છે. રેલવેએ તેના મુસાફરોની સુવિધા માટે ઘણા નિયમો બનાવ્યા છે, જેનું પાલન રેલવે અધિકારીઓ અને રેલવે મુસાફરો બંને માટે ફરજિયાત છે. આજે અમે તમને રેલવે TTE એટલે કે ટિકિટ ચેકિંગના નિયમો વિશે જણાવીશું.

TTE તમારી મુસાફરી દરમિયાન હંમેશા તમારી ટિકિટ ચેક કરી શકતા નથી. TTE કયા સમયે તમારી ટિકિટ ચેક કરી શકે છે અને કયા સમયે તે તમારી ટિકિટ ચેક કરી શકતો નથી. આ માટે રેલવેએ નિયમો બનાવ્યા છે.

TTE કયા સમયે ટિકિટ ચેક કરી શકે છે

રેલવેના નિયમો અનુસાર, મુસાફરી દરમિયાન TTE ફક્ત દિવસ દરમિયાન મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે. TTE રાત્રે મુસાફરોની ટિકિટ ચેક કરી શકતા નથી. TTE રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મુસાફરોની ટિકિટ ચેક કરી શકતા નથી. આ સમય સિવાય TTE કોઈપણ સમયે મુસાફરોની ટિકિટ ચેક કરી શકે છે.

જો કોઈ મુસાફર રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં ચઢે છે તો આવી સ્થિતિમાં TTE મુસાફર પાસેથી ટિકિટ માંગી શકે છે. રેલવેનો આ નિયમ મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવ્યો છે જેથી મુસાફરો રાત્રે આરામથી સૂઈ શકે. આવી સ્થિતિમાં TTE રાત્રે કોઈપણ મુસાફરને જગાડીને તેમની પાસેથી ટિકિટ માંગી શકશે નહીં.

રેલવે TTE વિશે ક્યાં ફરિયાદ કરવી?

જો TTE તમારી મુસાફરી દરમિયાન રાત્રે ટિકિટ માંગે છે અને તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે તો તમે રેલવે હેલ્પલાઇન નંબર 139 પર TTE વિશે ફરિયાદ કરી શકો છો.

ભારતમાં દરરોજ ઘણા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. જેમના માટે રેલવે દ્ધારા ઘણી ટ્રેનો ચલાવવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી ખૂબ જ અનુકૂળ અને આરામદાયક છે. અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.

ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના મનમાં ઘણીવાર ઘણા પ્રશ્નો હોય છે. મુસાફરોને ટિકિટ અને દંડ વિશે ઘણા પ્રશ્નો હોય છે. પ્લેટફોર્મ ટિકિટ અને ટ્રેન ટિકિટ વચ્ચે શું તફાવત છે? આ પણ ઘણી વખત લોકોને સ્પષ્ટ હોતું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Gold Price Today: તમામ રેકોર્ડ તૂટ્યા! સોનું ₹4640 મોંઘું, જાણો 1 તોલાનો નવો ભાવ
Gold Price Today: તમામ રેકોર્ડ તૂટ્યા! સોનું ₹4640 મોંઘું, જાણો 1 તોલાનો નવો ભાવ
SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા
SBI ગ્રાહકોને ઝટકો: ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા, સેલેરી એકાઉન્ટના નિયમો પણ બદલાયા
Somnath Swabhiman Parv: સોમનાથ મંદિરમાંથી કેટલું સોનું લૂંટવામાં આવ્યું હતું, આજે તેની કિંમત કેટલી?
Somnath Swabhiman Parv: સોમનાથ મંદિરમાંથી કેટલું સોનું લૂંટવામાં આવ્યું હતું, આજે તેની કિંમત કેટલી?
Embed widget