શોધખોળ કરો

Jammu Kashmir: રાજૌરીમાં સૈન્ય કેમ્પમાં ઘૂસી રહેલા બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

Terrorists Killed in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. આતંકવાદીઓ રાજૌરીમાં આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા છે.

આ પહેલા જમ્મુ ઝોનના ADGP મુકેશ સિંહે કહ્યું હતું કે, "કોઈએ રાજૌરીના દરહાલ વિસ્તારમાં સ્થિત આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો, જે દરમિયાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. દરહાલ પોલીસ સ્ટેશનથી છ કિલોમીટર દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

સ્વતંત્રતા દિવસ પહેલા દેશને હચમચાવી દેવા માટે આતંકવાદી સંગઠનો સતત કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક છે અને ભારતીય સુરક્ષા દળો આતંકવાદીઓના નાપાક મનસૂબોને નિષ્ફળ બનાવી રહ્યા છે. રાજૌરીમાં આર્મી કેમ્પમાં આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ ઉરી હુમલાની યાદ અપાવે છે.

ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બર 2016ના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાસે ભારતીય સેનાના સ્થાનિક હેડક્વાર્ટરમાં ઘૂસીને સૂતેલા ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સૂતેલા જવાનો પર ગોળીબાર કર્યો અને 17 હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા. આ આતંકી હુમલામાં સેનાના 16 જવાનો શહીદ થયા હતા. આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના હોવાનું કહેવાય છે. લગભગ છ કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ ચારેય આતંકીઓને ઠાર કર્યા હતા. 20 વર્ષમાં ભારતીય સેના પર આ સૌથી મોટો હુમલો હતો. દસ દિવસ પછી 28-29 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ભારતીય સેનાએ સંપૂર્ણ આયોજન સાથે પીઓકેની અંદર ત્રણ કિલોમીટર સુધી ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget