શોધખોળ કરો

UP Nikay Chunav 2023: વારણસીમાં એક આદમીના 48 ‘બાળકો’, વોટર લિસ્ટમાં તમામનું નામ, જાણો પૂરો મામલો

48 મતદારોના પિતા/પતિનું નામ મતદાર યાદીમાં સમાન છે. હવે આ મતદાર યાદી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

UP Nikay Chunav 2023: ઉત્તર પ્રદેશમાં મહાનગરપાલિકા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે 37 જિલ્લાઓમાં મતદાન થયું હતું. આ દરમિયાન વારાણસીમાં એક વિચિત્ર મતદાર યાદી જોવા મળી હતી. આ યાદીમાં 48 બાળકોના પિતાનું એક જ નામ છે. મતદાર યાદી સામે આવ્યા બાદ લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. યાદીમાં તમામ મતદારોની સામે પિતા/પતિનું એક જ નામ લખવામાં આવ્યું છે.

વારાણસી મહાનગરપાલિકામાં ચૂંટણી દરમિયાન વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં મતદાર યાદીમાં 48 બાળકોની સામે માત્ર એક જ વ્યક્તિનું નામ દેખાય છે. 48 મતદારોના પિતા/પતિનું નામ મતદાર યાદીમાં સમાન છે. હવે આ મતદાર યાદી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. લોકો હવે તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ લિસ્ટને જોયા પછી તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ મતદાર યાદી સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.


UP Nikay Chunav 2023: વારણસીમાં એક આદમીના 48 ‘બાળકો’, વોટર લિસ્ટમાં તમામનું નામ, જાણો પૂરો મામલો

આ પરંપરાને કારણે એક પિતા

મતદાર યાદીમાં 48 બાળકોની આગળ પિતા અને પતિના નામે સ્વામી રામકમલ દાસનું નામ લખવામાં આવ્યું છે. યાદીમાં હાજર રામકમલ દાસના 10 બાળકોની ઉંમર 37 વર્ષ છે. જ્યારે પાંચ બાળકોની ઉંમર 39 વર્ષ છે. સ્વામી રામકમલ દાસના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, ગુરુ શિષ્ય પરંપરાને કારણે લોકો તેમના પિતા તરીકે ગુરુ રામ કમલનું નામ નોંધાવી રહ્યા છે. પરંતુ હવે આ ગરબડ વારાણસીના ભેલુપુર વોર્ડમાં નગર પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન સામે આવી છે.

નગર પાલિકા ચૂંટણીના પ્રથમ તબક્કામાં રાજ્યના 37 જિલ્લાઓમાં 52 ટકા મતદાન થયું છે. રાજ્યના ચૂંટણી કમિશનર મનોજ કુમારે મોડી સાંજે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. તેમણે જણાવ્યું કે પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ વારાણસીમાં સાંજે 5 વાગ્યા સુધી 40.58 ટકા મતદાન થયું હતું. વારાણસીમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.

કેશવ પ્રસાદ મૌર્યએ કર્યો જીતનો દાવો

ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું, 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન 85 અને 15ની ચર્ચાથી અલગ આંકડો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, 100માં 75 અમારા છે, 25માં ભાગલા છે અને ભાગલામાં પણ અમારા છે. કેશવ પ્રસાદ મૌર્યના દાવા મુજબ સમીકરણને સમજવામાં આવે તો બીજેપી ત્રણ ચતુર્થાંશથી વધુ સીટ જીતશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget