શોધખોળ કરો

યોગી સરકારે યુપીમાં ચાર રેલવે સ્ટેશનનોના નામ બદલી નાંખ્યા, અલ્હાબાદને બદલે પ્રયાગરાજ રાખ્યુ

પ્રયાગરાજ જનપદ અંતર્ગત આવનારા અલ્હાબાદ જંક્શન, અલ્હાબાદ સિટી, અલ્હાબાદ છિવકી અને પ્રયાગઘાટના નામ બદલી નાંખવામાં આવ્યા છે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર આવ્યા બાદ એકપછી એક શહેર અને રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે રાજ્ય સરકારે અલ્હાબાદ શહેરનુ નામ બદલ્યા બાદ હવે તેના રેલવે સ્ટેશનનું પણ નામ બદલી નાંખ્યુ છે. પ્રયાગરાજ જનપદ અંતર્ગત આવનારા અલ્હાબાદ જંક્શન, અલ્હાબાદ સિટી, અલ્હાબાદ છિવકી અને પ્રયાગઘાટના નામ બદલી નાંખવામાં આવ્યા છે. હવે આ રેલવે સ્ટેશન પ્રયાગરાજ જંક્શન, પ્રયાગરાજ રામબાગ, પ્રયાગરાજ છિવકી અને પ્રયાગરાજ સંગમના નામથી ઓળખાશે. મુખ્ય સચિવ નીતિન રમેશ ગોકર્ણ અનુસાર આ બાબત લોક નિર્માણ વિભાગે કેન્દ્ર સરકાર પાસેથી એનઓસી મળ્યા બાદ અધિસૂચના જાહેર કરી દીધી છે. યોગી સરકારે યુપીમાં ચાર રેલવે સ્ટેશનનોના નામ બદલી નાંખ્યા, અલ્હાબાદને બદલે પ્રયાગરાજ રાખ્યુ ઉલ્લેખનીય છે કે યોગી સરકાર ગયા વર્ષે મુગલસરાય રેલવે સ્ટેશનનુ નામ બદલીને દીન દયાલ ઉપાધ્યાયના નામ પર રાખી લીધુ હતુ. વળી, આ વર્ષ જાન્યુઆરીમાં યુપી કેબિનેટમાં મુગલસરાય તાલુકાનુ નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય તાલુકો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget