શોધખોળ કરો

UP Election 2022: મથુરાથી નહી ઉત્તર પ્રદેશની આ બેઠક પરથી ચૂંટણી લડશે CM યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરી રહ્યા છે. અગાઉ અહેવાલ હતા કે યોગી આદિત્યનાથ મથુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે

Yogi Adityanath Seat: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડવા ઉતરી રહ્યા છે. અગાઉ અહેવાલ હતા કે યોગી આદિત્યનાથ મથુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે પરંતુ હવે જાણકારી મળી રહી છે કે યોગી આદિત્યનાથ મથુરાથી નહી પરંતુ રામની નગરી અયોધ્યાથી ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ એબીપી ન્યૂઝને આ જાણકારી આપી હતી.

દિલ્હીમાં થયેલી બેઠકમાં મુખ્યમંત્રીની બેઠકને લઇને થયેલી ચર્ચામાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી કોર કમિટીની બેઠક બાદ તમામ બેઠકોને લઇને નિર્ણય થયો હતો. આ દરમિયાન યોગી આદિત્યનાથની બેઠકને લઇને ચર્ચા થઇ હતી. સૂત્રોના મતે યોગી આદિત્યનાથને પાર્ટી અયોધ્યાથી ઉતારવા માંગે છે. હિંદુત્વ ફેક્ટરને ધ્યાનમાં રાખીને એ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સાથે જ મથુરા બેઠક પરથી શ્રીકાંત શર્માને જ પાર્ટી ટિકિટ આપવા જઇ રહી છે. જોકે કેટલાક મંત્રીઓની બેઠક બદલવામાં આવી શકે છે.

નોંધનીય છે કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ જ નહી દેશભરમાં ભાજપનો હિંદુત્વનો એક મોટો ચહેરો માનવામાં આવે છે. જેથી તે જે પણ બેઠક પરથી ચૂંટણી લડશે તેના અનેક સમીકરણો નીકળશે. જો અયોધ્યા બેઠક પરથી યોગી આદિત્યનાથ ચૂંટણી લડશે તો ચૂંટણીમાં ભાજપને ફાયદો થઇ શકે છે. આ અગાઉ યોગી આદિત્યનાથ ગોરખપુર, મથુરા અને અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના મતે જલદી સત્તાવાર જાહેરાત થઇ શકે છે.

Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV

Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ

IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો

Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget