શોધખોળ કરો

BJP Candidate List For UP: BJP એ  45 ઉમેદવારોની યાદી જાહેર કરી, સ્વાતિ સિંહના પતિને મળી ટિકીટ 

ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં સતત ગરમાવો આવી રહ્યો છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે.

Uttar Pradesh Assembly Election 2022: ઉત્તર પ્રદેશના રાજકીય વાતાવરણમાં સતત ગરમાવો આવી રહ્યો છે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. આ યાદીમાં વધુ 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ યાદી ટ્વિટર પર શેર કરી છે.

જાહેર કરાયેલી નવી યાદીમાં અમેઠીથી સંજય સિંહ, સુલતાનપુરથી વિનોદ સિંહ, અલ્હાબાદ ઉત્તરથી હર્ષ વાજપેયીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ બારાબંકીથી ડો.રામકુમારી મૌર્ય, કોરાંવથી રાજમણિ કૌલ, ટાંડાથી કપિલ દેવ વર્માને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત આલવપુરથી ત્રિવેણી રામ, અકબરપુરથી ધર્મરાજ નિષાદ, પડરૌનાથી મનીષ જયસ્વાલ, સલેમપુરથી વિજયાલક્ષ્મી ગૌતમ, ફુલપુર પવઈથી રામસુરત રાજભર, ઘોસીથી વિજય રાજભરને ઉમેદવાર બનાવવામાં  આવ્યા છે.

ભાજપે બલિયા નગરથી દયાશંકર સિંહ, ગાઝીપુરથી સંગીત બળવંત બિંદ, મુહમ્દાબાદથી અલકા રાય, વારાણસી ઉત્તરથી રવિન્દ્ર જયસ્વાલ, વારાણસી દક્ષિણથી નીલકંઠ તિવારીને, વારાણસી કેન્ટથી સૌરભ શ્રીવાસ્તવને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભદોહીથી રવીન્દ્ર ત્રિપાઠી, મિર્ઝાપુરથી રત્નાકર મિશ્રા, મદિહાનથી રમાશંકર પટેલને ટિકિટ આપવામાં આવી છે.

ચૂંટણી પ્રચાર માટે રોડ શો અને રેલીઓ પર પ્રતિબંધ યથાવત, ચૂંટણી પંચે લીધો નિર્ણય

પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં  કોરોનાના કારણે પ્રચાર પર ઘણા પ્રતિબંધો હતા. પરંતુ હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા ચૂંટણી પંચે પ્રતિબંધો હળવા કર્યા છે. ચૂંટણી પંચ દ્ધારા ઇન્ડોર અને આઉટડોર રેલીઓમાં છૂટ આપવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પ્રથમ તબક્કાના મતદાન પહેલા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.  ચૂંટણી પંચે ઇન્ડોર રેલીમાં સ્થળના 50 ટકાની ક્ષમતા અને આઉટડોર રેલીમાં સ્થળની ક્ષમતાના 30 ટકા લોકોની મંજૂરી આપી હતી. જો કે પદયાત્રા, રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ ચાલુ રહેશે. નેતાઓ 20 વ્યક્તિઓની મર્યાદા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે.

નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.  જે ગઈકાલની સરખામણીમાં 16 ટકા ઓછા છે. જ્યારે છેલ્લા  24 કલાકમાં 865 લોકોના મોત પણ થયા છે જેના કારણે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5 લાખ 01 હજાર 979 થઈ ગઈ છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
એકના એક તેલનો ફરી ઉપયોગ કરતાં હોય તો સાવધાન! ICMRની ચેતવણી, હાર્ટ એટેક-કેન્સરનું જોખમ
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
'મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવો ગૌહત્યા કરનારાઓને ઊંઘા લટકાવીને સીધા કરી દઇશું,' અમિત શાહની ચેતાવણી
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
નંબર વગરના આધાર કાર્ડથી પણ તમારું કામ થઈ જશે, ફ્રોડથી બચવા માટે છે શ્રેષ્ઠ વિકલ્પ
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
SRH vs GT: હૈદરાબાદ-ગુજરાત મેચ વરસાદને કારણે ધોવાઈ, SRH પ્લેઓફમાં પહોંચી, દિલ્હી અને લખનૌ બહાર
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
શું એસી અને કુલર સતત ચલાવવાથી ઘરમાં આગ લાગી શકે છે? આ છે સાચો જવાબ
Embed widget