શોધખોળ કરો

કોગ્રેસને VHPની ઓફર- મેનિફેસ્ટોમાં સામેલ કરે રામ મંદિર તો સમર્થન પર કરીશું વિચાર

નવી દિલ્હીઃ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને મોટું નિવેદન આપ્યું છે. આલોક કુમારે કહ્યું છે કે કોગ્રેસ જો લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં રામ મંદિરનો મુદ્દો સામેલ કરશે તો સમર્થન પર વિચાર કરવામાં આવશે. વીએચપી તરફથી આ નિવેદન એવામાં સમયમાં આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો સડકથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી ગરમાઇ રહ્યો છે. આલોક કુમારે કર્યું કે, રામ મંદિરને લઇને જેમણે વચન આપ્યું છે , જો કોગ્રેસ મેનિફેસ્ટોમાં સામેલ કરે કે તેઓ મંદિર બનાવશે તો કોગ્રેસને સમર્થન આપવા પર વિચાર કરવામાં આવશે. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રામ મંદિરના નિર્માણને લઇને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો હાલમાં કોર્ટમાં છે. સાથે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ મહત્વના રહેશે. વીએચપીનું આ નિવેદન બીજેપી માટે મોટા ઝટકા સમાન છે. કહેવામાં આવી રહ્યું છે કે વીએચપીનો મંદિરને લઇને ભાજપ પરનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.  આલોક કુમારે કુંભમાં કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એવું લાગે છે કે રામ મંદિરને લઇને કેન્દ્ર સરકાર કોઇ કાયદો લાવશે નહી એટલા માટે અમે 31 જાન્યુઆરીના રોજ યોજનારી બે દિવસીય ધર્મ સંસદમાં સાધુ સંતોને આ અંગેની જાણકારી આપીશું. તાજેતરમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ કોગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોગ્રેસના સત્તામાં આવ્યા બાદ જ બનશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
યુદ્ધ વચ્ચે રાહત! ઇન્ડિગો જેદ્દાહથી 10 ખાસ ફ્લાઇટ્સ ચલાવશે, જાણો ભારત પરત આવવાનો પ્લાન
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
આયુષ્યમાન યોજના હેઠળ કઈ બીમારીઓની નથી મળતી સારવાર? જાણો યોજનાના નિયમ
Embed widget