શોધખોળ કરો

Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ

કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા

Wayanad By Election Results 2024:  દેશની બે અત્યંત મહત્વની લોકસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થવાના છે. આ બે બેઠકોમાંથી સૌથી મોટી કેરળની વાયનાડ બેઠક છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી લડ્યા છે. અહીં તેમનો સીધો મુકાબલો ડાબેરી મોરચા (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સાથે છે. નવ્યા હરિદાસ કોઝિકોડની મ્યુનિસિપલ કાઉન્સિલર છે. વાસ્તવમાં કેરળની વાયનાડ સંસદીય સીટ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. તેઓ વાયનાડ અને રાયબરેલી બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને બંને જગ્યાએથી જીત્યા હતા. બાદમાં રાહુલે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય લીધો હતો.

કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડ પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા હતા. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પર પણ મતગણતરી ચાલી રહી છે. બંને બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાયનાડ લોકસભા પેટાચૂંટણીની મતગણતરીના શરૂઆતના વલણોની વાત કરીએ તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી 460 મતોથી આગળ છે. આ મતવિસ્તારમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભાજપના નવ્યા હરિદાસ અને ડાબેરી મોરચા (સીપીઆઈ)ના સત્યન મોકેરી સામે ચૂંટણી લડી રહ્યા છે.                                            

2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડમાં 72.92 ટકા મતદાન થયું હતું. 2019માં આ સીટ પર 80.33 ટકા મતદાન થયું હતું. રાહુલ ગાંધી 2019માં પહેલીવાર વાયનાડથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની નવ્યા હરિદાસ વચ્ચે ટક્કર છે. આ સિવાય કેરળની પલક્કડ અને ચેલાક્કારા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના આજે પરિણામ જાહેર કરાશે. સાથે જ ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબ, બિહાર અને કર્ણાટકની ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને કેરળની બે બે બેઠક સાથે છત્તીસગઢ, મેઘાલયની એક એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પણ આજે પરિણામ જાહેર કરાશે.               

આ પણ વાંચોઃ

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ, આ કારણોને ગણાવ્યા જવાબદાર
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
Year Ender 2024: આ વર્ષે આ દેશોએ ભારતીયો માટે કર્યા Visa-free, આગામી વર્ષે પણ રોકટોક વિના કરી શકાશે ટ્રિપ
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે?  જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
બ્રેકફાસ્ટ કે ડિનર કરવાનું ટાળો છો તમે? જાણો તમારા સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
Overhydration: પાણી જીવ બચાવતું નથી છીનવી પણ શકે છે, જાણો વધુ પાણી પીવાના કેટલા છે નુકસાન
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Embed widget