શોધખોળ કરો

'કાશ્મીરી પંડિતોને ઘર વાપસીનું સપનું બતાવાયુ, હવે તેમની હત્યા થઇ રહી છેઃ ઉદ્ધવ ઠાકરે

1 મેથી અત્યાર સુધીમાં આતંકવાદીઓ કાશ્મીરમાં ઓછામાં ઓછા 8 નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે.

કાશ્મીરઃ કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે કાશ્મીરી પંડિતો ટાર્ગેટ કિલિંગને કારણે ઘાટી છોડી રહ્યા છે. તેઓને ઘરે પરત ફરવાનું સપનું બતાવવામાં આવ્યું હતું, પરંતુ હવે તેઓની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર કાશ્મીરી પંડિતોની સાથે છે. તે તેમને દરેક શક્ય રીતે મદદ કરશે. અમે કાશ્મીરી પંડિતોને નિરાધાર છોડી શકતા નથી. નોંધનીય છે કે 1 મેથી અત્યાર સુધીમાં આતંકવાદીઓ કાશ્મીરમાં ઓછામાં ઓછા 8 નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે.

બાળ ઠાકરેએ કાશ્મીરી પંડિતોને અનામત આપી હતી

મહારાષ્ટ્રના સીએમએ કહ્યું કે 1995માં બાળ ઠાકરે અને તત્કાલીન રાજ્ય સરકારે કાશ્મીરી પંડિતોને શિક્ષણમાં અનામત આપી હતી. અમે કાશ્મીરી પંડિતોના નેતાઓના સંપર્કમાં છીએ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે હું તેમને શક્ય તેટલી મદદ કરીશ.

કાશ્મીરી પંડિતો ભલે કાશ્મીરમાંથી ટ્રાન્સફરની માંગ કરી રહ્યા હોય, પરંતુ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અત્યારે આવી કોઈ માંગને વધારે મહત્વ આપી રહ્યું નથી. જમ્મુ-કાશ્મીર પ્રશાસને શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે કર્મચારીઓને કાશ્મીરની બહાર મોકલવામાં આવશે નહીં પરંતુ તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. આ સંબંધમાં શનિવારે વહીવટીતંત્રે વિવિધ વિસ્તારોમાં તૈનાત 177 કાશ્મીરી પંડિતોને જિલ્લા મુખ્યાલયમાં સ્થાનાંતરિત અથવા સમાયોજિત કર્યા છે.

કાશ્મીરની સ્થિતિ પર 15 દિવસમાં બીજી બેઠક યોજાઈ હતી

કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સતત ટાર્ગેટ કિલિંગની ઘટનાઓને અંજામ આપ્યા બાદ ગૃહ મંત્રાલયે શુક્રવારે 15 દિવસમાં બીજી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતોની સુરક્ષામાં વધારો કરવાના નિર્દેશ આપ્યા હતા.

કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે દિલ્હી-જમ્મુમાં પ્રદર્શન

જમ્મુ-કાશ્મીરમાં સતત ટાર્ગેટ કિલિંગને લઈને શનિવારે દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાશ્મીરી પંડિતોની માંગ છે કે સરકાર તેમની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરે. કાશ્મીરી પંડિતોએ કહ્યું કે કાશ્મીરમાં ભારતનો ધ્વજ લહેરાવનારાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
Embed widget