શોધખોળ કરો

પેગાસસ જાસૂસ કેસમાં મમતા બેનર્જીએ તપાસ પંચની કરી રચના, આવું કરનાર પશ્ચિમ બંગાળ પ્રથમ રાજ્ય

તેમણે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ પેગાસસ મામલે તપાસની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી.

કોલકાતાઃ પેગાસસ જાસૂસી કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાના આદેશ આપ્યા છે. આ તપાસ પંચમાં બે રિટાયર્ડ જજ સામેલ છે, જે પશ્ચિ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપની તપાસ કરશે. મમતાએ દિલ્હી જતા પહેલા જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કર્યો છે. મમતાએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્ર તપાસ પંચ બનાવે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ નથી કરી રહી.’

મમતા બેનર્જી અનુસાર, તેમણે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ પેગાસસ મામલે તપાસની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી. આ જ કારણ છે કે પશ્ચિમ મંબાળ જાસૂસી પર એક પંચની રચના કરવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ આવું કરનાર પ્રથમ રાજ્ય છે. રિટાયર્ડ જસ્ટિસ એમબી લોકુર અને જ્યોતિર્મય ભટ્ટાચાર્ય આ પેગાસસ રિપોર્ટની તપાસ માટેના પેચમાં સામેલ હશે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુર પંચના અધ્યક્ષ હશે. જ્યારે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે.

મમતા બેનર્જી દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે. 28 જુલાઈના રોજ તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે. દિલ્હી માટે રવાના થતા પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મંત્રિમંડળની વિશેષ બેઠક બોલાવી હતી. સાંજે 5 કલાક સુધી મમતા દિલ્હી પહોંચશે. 29 જુલાઈ સુધી દિલ્હીમાં જ રહેશે. ત્યાં પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિપક્ષી નેતાઓને પણ તેઓ મળશે.

મમતાએ કહ્યું કે, પેનલ તપાસ કરશે, “હેકિંગ કોણે કર્યું, તેમણે આ કેવી રીતે કર્યું અને લોકનો અવાજ શા માટે દબાવવામાં આવી રહ્યો હતો.” તેમણે કહ્યું કે, તપાસ પંચ અધિનિયમ અંતર્ગત પેનલની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં હાલમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget