શોધખોળ કરો

પેગાસસ જાસૂસ કેસમાં મમતા બેનર્જીએ તપાસ પંચની કરી રચના, આવું કરનાર પશ્ચિમ બંગાળ પ્રથમ રાજ્ય

તેમણે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ પેગાસસ મામલે તપાસની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી.

કોલકાતાઃ પેગાસસ જાસૂસી કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસ પંચની રચના કરવાના આદેશ આપ્યા છે. આ તપાસ પંચમાં બે રિટાયર્ડ જજ સામેલ છે, જે પશ્ચિ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપની તપાસ કરશે. મમતાએ દિલ્હી જતા પહેલા જ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કર્યો છે. મમતાએ કહ્યું, ‘અમે ઇચ્છીએ છીએ કે પેગાસસ જાસૂસી કાંડની તપાસ માટે કેન્દ્ર તપાસ પંચ બનાવે, પરંતુ કેન્દ્ર સરકાર કંઈ નથી કરી રહી.’

મમતા બેનર્જી અનુસાર, તેમણે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સમક્ષ પેગાસસ મામલે તપાસની માગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈ કરવા તૈયાર નથી. આ જ કારણ છે કે પશ્ચિમ મંબાળ જાસૂસી પર એક પંચની રચના કરવામાં આવી છે અને પશ્ચિમ બંગાળ આવું કરનાર પ્રથમ રાજ્ય છે. રિટાયર્ડ જસ્ટિસ એમબી લોકુર અને જ્યોતિર્મય ભટ્ટાચાર્ય આ પેગાસસ રિપોર્ટની તપાસ માટેના પેચમાં સામેલ હશે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ મદન લોકુર પંચના અધ્યક્ષ હશે. જ્યારે કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ જ્યોતિરમય ભટ્ટાચાર્ય બીજા સભ્ય હશે.

મમતા બેનર્જી દિલ્હી માટે રવાના થઈ રહ્યા છે. 28 જુલાઈના રોજ તેમની પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે. દિલ્હી માટે રવાના થતા પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે મંત્રિમંડળની વિશેષ બેઠક બોલાવી હતી. સાંજે 5 કલાક સુધી મમતા દિલ્હી પહોંચશે. 29 જુલાઈ સુધી દિલ્હીમાં જ રહેશે. ત્યાં પોતાના પ્રવાસ દરમિયાન અનેક વિપક્ષી નેતાઓને પણ તેઓ મળશે.

મમતાએ કહ્યું કે, પેનલ તપાસ કરશે, “હેકિંગ કોણે કર્યું, તેમણે આ કેવી રીતે કર્યું અને લોકનો અવાજ શા માટે દબાવવામાં આવી રહ્યો હતો.” તેમણે કહ્યું કે, તપાસ પંચ અધિનિયમ અંતર્ગત પેનલની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી જતા પહેલા કેબિનેટની બેઠકમાં હાલમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
Embed widget