શોધખોળ કરો

WB Panchayat Elections 2023 Re-Polling: પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ જિલ્લામાં થશે ફરી મતદાન

WB Panchayat Elections 2023 Re-Polling: પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) કહ્યું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે.

WB Panchayat Elections 2023 Re-Polling: પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણીઓ માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે રવિવારે (9 જુલાઈ) કહ્યું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે. બંગાળ રાજ્ય ચૂંટણી પંચે સોમવારે (10 જુલાઈ) એ બૂથ પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે જ્યાં મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 604 બૂથનો સમાવેશ થાય છે જ્યાં પુન:મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં જિલ્લા પરિષદો,પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતો માટે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. આ દરમિયાન હિંસામાં 15 લોકોના મોત થયા છે. 

 

ક્યા થશે ફરી મતદાન?

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યાં પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી હતી તે જિલ્લાઓમાં મુર્શિદાબાદમાં સૌથી વધુ 175 બૂથ છે, ત્યારબાદ માલદામાં 112 બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં 89 બૂથ પર ફરીથી મતદાન યોજાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના 46 અને 36 બૂથ પર ફરીથી મતદાન યોજાશે. કુલ 604 બુથ પર મતદાન થવાનું છે.

પંચાયતની ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું

અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ 73,887 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં હતા. અસ્થાઈ આંકડાઓ મુજબ, 66.28 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કહ્યું કે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલા મૃત્યુ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

ભાજપે ચૂંટણી પંચ સામે પ્રદર્શન કર્યું

પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસા સામે ભાજપના સમર્થકો રવિવારે કોલકાતામાં રાજ્ય ચૂંટણી પંચની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવા માટે પંચની કથિત અસમર્થતા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ચૂંટણી સંબંધિત મૃત્યુ માટે રાજ્ય ચૂંટણી કમિશનરને દોષી ઠેરવતા, ભાજપે શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવામાં તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી.

આ દરમિયાન, બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ રવિવારે નવી દિલ્હી ગયા છે. જ્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેનો અહેવાલ આપે તેવી શક્યતા છે. અધિકારીએ જણાવ્યું કે સીવી બોઝ સોમવારે સવારે અમિત શાહને મળી શકે છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget