શોધખોળ કરો

ભગવંત માનને જર્મનીમાં પ્લેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કે નહીં? નાગરિક ઉડ્ડયનમંત્રીએ શું આપ્યો જવાબ?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 11 થી 18 સપ્ટેમ્બર સુધી જર્મનીના પ્રવાસ પર હતા

CM Mann Deplaned From Lufthansa Aircraft: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 11 થી 18 સપ્ટેમ્બર સુધી જર્મનીના પ્રવાસ પર હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે  નશાના કારણે સીએમ ભગવંત માનને ફ્રેન્કફર્ટમાં Lufthansa ના પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ભગવંત માન દિલ્હી જવા રવાના થઇ રહ્યા હતા. માન પર આરોપ છે કે તેઓ નશામાં હોવાના કારણે ફ્લાઇટના ઉડાનમાં વિલંબ થયો હતો. આ મામલે હવે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.

પંજાબના મુખ્યમંત્રીને Lufthansa  પ્લેનમાં ઉતારવામાં આવ્યા હોવાના આરોપોની તપાસની માંગણી પર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપ્યું હતું કે તે આંતરરાષ્ટ્રીય ધરતી હતી. અમારે ખાતરી કરવી પડશે કે આપણે તથ્યોની પુષ્ટી કરવી જોઇએ. Lufthansa એ ડેટા આપવો જોઈએ. હું મને મોકલેલી વિનંતી પર ચોક્કસપણે તપાસ કરીશ.

શું છે સમગ્ર ઘટના?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે જર્મન એરલાઈન્સ Lufthansa ની ફ્લાઈટ તેમના નશાના કારણે મોડી પડી હતી. શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે પણ મીડિયા રિપોર્ટ્સને ટાંકીને માન પર આ આરોપ લગાવ્યો હતો.

સુખબીર બાદલે તો માન પર વિશ્વભરના પંજાબીઓને શરમમાં મુકવાનો આરોપ લગાવ્યો હતો. સુખબીર બાદલે ટ્વીટમાં લખ્યું હતું કે મીડિયા અહેવાલો જણાવે છે કે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને Lufthansa ની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખૂબ નશામાં હતા અને ચાલી શકે તેમ નહોતા. તેમના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. તે આપના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપી શક્યા નહોતા.

 AAPએ શું કહ્યું?

વિપક્ષના આરોપો પર મુખ્ય પ્રધાન ભગવંત માનના કાર્યાલયનું કહેવું છે કે તેઓ અસ્વસ્થ હોવાના કારણે દિલ્હી પાછા ફરવામાં વિલંબ થયો હતો. આમ આદમી પાર્ટી (AAP) એ "દુષ્પ્રચાર ફેલાવવા" માટે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો હતો. AAPના પ્રવક્તા મલવિન્દર સિંહે તેને વિપક્ષી પાર્ટીઓનો પ્રોપગેન્ડા ગણાવ્યો અને સુખબીર બાદલ અને કોંગ્રેસ પાસે માફી માંગવાની માંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Embed widget