શોધખોળ કરો

કોરોના વેક્સિન મુદ્દે ઇશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરૂ જગ્ગી વાસુદેવે આપ્યું આવું નિવેદન, શું કહ્યું? જાણો

વેક્સિનના સાઇડ ઇફેક્ટને લઇને લોકો ભયભીત છે, તો બીજી તરફ આ મુદ્દે રાજનીતિ પણ થઇ રહી છે. આ મુદ્દે ઇશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરૂએ શું કહ્યું જાણો

કોરોના વાયરસથી મુક્તિ મેળવા માટે કોરોના વેક્સિન જ સંજીવની છે. ભારતમાં પણ લોકોને કોવિશીલ્ડ અને  કોવેક્સિન આપવામાં આવી રહી છે. જો કે વેક્સિનના સાઇડ ઇફેક્ટને લઇને કેટલાક લોકો ભયભીત છે.  ઇશા ફાઉન્ડેશનના ફાઉન્ડર સદગુરૂ જગ્ગી વાસુદેવએ 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ સાઉથ 2021' માં આ વિષય પર વિસ્તારથી ચર્ચા કરી. 

સદગુરૂએ કહ્યું કે,  "તમે અને હું આપણે આ પૃથ્વી પર આજે જીવિત એટલા માટે છીએ કે કેટલીક બીમારીની આપણને વેક્સિન આપવામાં આવી છે" તેમણે કહ્યું કે, "1947માં આઝાદી બાદ ભારતીયોઓની સરેરાશ આયુ 28 વર્ષ હતી. આ પરિપેક્ષ્યમાં જોઇએ તો આજે આપણામાંથી કોઇએ જીવિત ન હોવું જોઇએ"

સદગુરૂએ કહ્યું કે,"સદગુરૂએ કહ્યું કે, આપણે લોકો મોર્ડન સાયન્સ ફાયદા ભૂલી ગયા છીએ. જો મોર્ડન સમયમાં વેકિસન ન હોત તો આપણામાંથી કેટલાક ફ્લૂથી મૃત્યુ પામ્યા હોત"

સદગુરૂએ કહ્યું કે, "લોકો આ મુદ્દે ચિંતિત એટલા માટે પણ છે કે, તેમણે અચાનક જ જિંદગીની ક્ષણભંગુરતા વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે. જો આપ બહુ પહેલાથી આ વિશે વિચારત તો બહુ પહેલાથી આધ્યાત્મિક બની ગયા હોત, કારણ કે મૃત્યુ આપને એ મહેસૂસ કરાવે છે કે, આપનું શરીર અમર નથી"

સદગુરૂએ કહ્યું કે, "લોકોને જ્યારે એ વાતનો અહેસાસ થઇ જાય કે તેમની પાસે વધુ સમય નથી તો તેઓ ફાલતૂની ચીજોમાં  સમય બરબાદ કરવાનું આપોઆપ બંધ કરી દેશે"  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget