શોધખોળ કરો

લોકડાઉનમાં છૂટછાટ આપવા પર WHOની ગંભીર ચેતવણી, કહ્યું- બેદરકારીથી પાછો આવશે કોરોના

વિશ્વભરમાં અત્યાર સુધી 38 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધી તેનાથી અઢી લાખથી વધારે લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવાની શરૂઆત થઈ ગઈ છે. કહેવાય છે કે, વિશ્વમાં કોરોનાનો પ્રથમ તબક્કો વિતી ગયો છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે વિશ્વભરમાં સરકાર કોરોનાને ગંભીરતાથી લે. થોડી પણ બેદરકારીથી દેશમાં ફરીથી લોકડાઉન લગાવવા માટે મજબૂર થવું પડી શકે છે. ભારત મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે માટે આવી તસવીર મોટા પાયે જોવા મળશે પરંતુ અન્ય દેશોની સ્થિતિ પણ અલગ નથી. અમેરિકામાં લોકડાઉનમાં છૂટ મળતા જ સમુદ્ર કિનારો પર લોકોની ભીડ થઈ હતી. વિશ્વના અલગ અલગ દેશમાં લોકાડઉનમાં પોત પોતાની રીતે છૂટ આપી રહ્યા છે. ત્યાર બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ ચેતવણી આપી છે કે જો લોકડાઉન ખોલવામાં બેદરકારી થઈ તો ફરીથી લોકડાઉન લાગુ કરવું પડી શકે છે. WHOના ડાયરેક્ટર ટેડરોઝ ગેબ્રેયેસોને કહ્યું, “લોકડાઉન ફરી લગાવવાનું જોખમ વાસ્તવિક છે. જો દેશ સાવધાની અને તબક્કાવાર રીતે કામ નહીં કરે તો બીમારી પરત ફરવાનો ડર છે.”WHOના ડાયરેક્ટર ડો. થેડરોડનું નિવેદન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખથા વિશ્વભરમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે. WHOએ સૂચન કર્યું છે કે દેશોએ મુખ્ય હેલ્થ સિસ્ટમમાં રોકાણ કરવું પડશે અને સર્વેલન્સ સિસ્ટમ પર ભાર મુકવો પડશે. તેની સાથે જ ટેસ્ટ અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર ભાર મુકવો પડશે. વિશ્વભરમાં અત્યાર સુધી 38 લાખ કેસ સામે આવ્યા છે જ્યારે અત્યાર સુધી તેનાથી અઢી લાખથી વધારે લોકોના મોત થયા છે. અત્યાર પણ રોજ 5000થી વધારે મોત થઈ રહ્યા છે. એવામાં ડર એ છે કે લોકડાઉન હટાવ્યા બાદ આ આંકડો ઝડપથી વધી શકે છે. જ્યારે વિશ્વની સામે વુહાનનું મોડલ પણ છે જ્યાંથી કોરોના ફેલાવવાનું શરૂ થયું હતું પરંતુ લાંબા લોકડાઉન બાદ જનજીવન પાટા પર આવવાનું શરૂ થઈ ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Weather Update: આગામી 48 કલાક ભારે,  21 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુલેટ સવાર
Hun To Bolish : હું તો બોલીશ : નવા શાસનમાં બબાલ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સિંગરનો પ્રેમ, વિવાદનો તાલ
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદની આગાહી , ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર, મધ્યમથી ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય જવાન, પહેલીવાર નામ આવ્યા સામે, નેશનલ વૉર મેમોરિયલમાં મળી જગ્યા
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
તીસ્તા પછી બાંગ્લાદેશે આપ્યો વધુ એક ઝટકો, ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીન સાથે તારિક રહેમાને કરી મોટી ડિલ
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
બાતમી આપવી પડી ભારે: દારૂની જાણકારી આપવા બદલ પ્રોફેસર પર હુમલો.જાણો શું છે મામલો
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
આજે આયર્લેન્ડ સામે પ્રથમ મુકાબલો, ક્યારે અને કઈ ચેનલ પર LIVE જોઈ શકાશે,સંભવિત પ્લેઈંગ-11, શું વૈભવ કરશે ડેબ્યૂ?
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
Theft of Ram Mandir offerings: રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું રાજીનામું
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
ભૂકંપ તો વેનેઝુએલામાં આવ્યો... 14,000 કિમી દૂર ભારતમાં કેમ લાગી રહ્યા છે ઝટકા?
Embed widget