શોધખોળ કરો

Nitin Gadkari : શું ભારતમાં ટુંક સમયમાં લાગુ થશે નવી સ્પીડ લિમિટ? ગડકરીએ કર્યો ઈશારો

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઈવે પર નવી સ્પીડ લિમિટ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

Speed Limit of Vehicles: સમગ્ર દેશમાં વાહનો માટે નવી સ્પીડ લિમિટ લાગુ થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ બાબતને લઈને ઈશારો કર્યો છે. ગડકરીએ આજે રાજ્ય સભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઈવે પર નવી સ્પીડ લિમિટ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

દર વર્ષે પાંચ લાખ અકસ્માતો : ગડકરી

નીતિન ગડકરીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે, માર્ગ અકસ્માતોની બાબતમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે અને દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે. તેમણે કહ્યું હતું કે, આ અકસ્માતોમાં જેટલા લોકો મૃત્યુ પામે છે તેટલા લોકો કોઈ રોગચાળા, લડાઈ કે રમખાણોમાં પણ મૃત્યુ નથી પામતા.

કેન્દ્રે કહ્યું હતું કે, સરકાર આવી ઘટનાઓને અંકુશમાં લેવા માટે સતત પગલાં લઈ રહી છે અને લોકોમાં જાગૃતિ અને અન્ય પગલાંની સાથે સેલિબ્રિટીઓનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે.

'સરકાર નવા હાઈ-લેવલ રોડ બનાવી રહી છે'

ગડકરીએ કહ્યું હતું કે, સરકાર નવા અને હાઈ-લેવલ રોડ બનાવી રહી છે જેનાથી ઘણા શહેરો વચ્ચેનું અંતર ઘટી શકે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, આ નવા રસ્તાઓના નિર્માણ પછી, દિલ્હીથી ચંદીગઢનું અંતર ઘટીને અઢી કલાક થઈ જશે, જ્યારે જયપુર, દેહરાદૂન અને હરિદ્વાર દિલ્હીથી બે કલાકમાં પહોંચી શકાશે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની ગણતરી સૌથી કામગરા મંત્રી તરીકેની થાય છે. તેઓ બેસ્ટ પર્ફોર્મર તરીકે ઉભરી આવ્યા છે. મોદી સરકારના બંને કાર્યકાળમાં તેઓ આ જ મંત્રાલય સંભાળી રહ્યાં છે. નીતિન ગડકરીએ મંત્રી પદ સંભાળ્યા બાદ હાઈવે અને બ્રિજના કામમાં મહત્વપૂર્ણ ક્રાંતિ આવી છે. 

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરી બોલ્યા - 'જે દિવસે પદ જાય ત્યારે બધુ ખતમ થઈ જાય છે'

સમગ્ર દેશમાં વાહનો માટે નવી સ્પીડ લિમિટ લાગુ થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ બાબતને લઈને ઈશારો કર્યો છે. ગડકરીએ આજે રાજ્ય સભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિવિધ હાઈવે પર વાહનોની નવી સ્પીડ લિમિટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના આધારે અને રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઈને ટુ લેન અને ફોર લેન સહિત વિવિધ હાઈવે પર નવી સ્પીડ લિમિટ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
તમામ બેરોજગારોને સરકાર આપશે 2500 રુપિયા? જાણી લો આ યોજનાનું પૂરૂં સત્ય
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
CJP પ્રદર્શન દરમિયાન જૈશેનું આંતકી હુમલાનું કાવતરૂં, સોશિયલ મીડિયાની આ પોસ્ટથી થયો પર્દાફાશ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget