શોધખોળ કરો

Yogi : આજે ઉત્તર પ્રદેશમાં નમાઝ રસ્તા પર નહીં પણ મસ્જિદમાં થઈ રહી છે : CM યોગી

સીએમએ એમ પણ કહ્યું હતું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પ

CM Yogi Adityanath : યુપીના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ખુલીને વાત કરી હતી. સીએમએ કહ્યું છે કે, રાજ્યમાં ઘણા ધર્મો છે પરંતુ ખૂબ જ શાંતિ છે. કોઈ હુલ્લડ નથી. આજે ઈદ છે અને ઈદની નમાજ પઢવામાં આવી રહી છે. પરંતુ કોઈપણ જગ્યાએ નમાજ રસ્તા પર નહીં પરંતુ મસ્જિદમાં થઈ રહી છે. વાહન વ્યવહાર ખોરંભાયો નથી કારણ કે સૌકોઈ જાણે છે કે, કાયદાનું શાસન છે અને તે બધા માટે સમાન છે, તેમાં કોઈ જ ભેદભાવ નથી.

પહેલા લોકો આઝમગઢના નામથી ડરી જતા હતાઃ સીએમ યોગી

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનનું નામ લીધા વગર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બુંદેલખંડ પ્રદેશના બે વિસ્તારો એવા છે જે આર્થિક રીતે પછાત ગણાતા હતા. પરંતુ, આજે બંને વિસ્તારોને એક્સપ્રેસ હાઈવે દ્વારા જોડવામાં આવ્યા છે. આઝમગઢ જેવો જિલ્લો જેના નામથી લોકો ડરતા હતા. આજે આઝમગઢને એક્સપ્રેસ હાઈવે સાથે જોડી દેવામાં આવ્યું છે, ત્યાં એરપોર્ટ પણ બની રહ્યું છે અને હવે ત્યાં એક યુનિવર્સિટી પણ બની રહી છે.

સીએમએ વધુમાં કહ્યું હતું કે, આઝમગઢમાં હવે કોઈ ભય નથી, કોઈ અરાજકતા નથી. ઉપદ્રવ આજે ઉજવણીમાં ફેરવાઈ ગયો છે. અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાશીમાં દેવ-દિવાળીનું આયોજન થઈ રહ્યું છે. પ્રયાગરાજ ફરી કુંભ અને માઘ મેળા માટે જાણીતું બન્યું છે. વૃંદાવન રંગોત્સવ માટે જાણીતું બન્યું છે. હવે યુપીમાં દરેક ઘટના ઉજવણીમાં ફેરવાતી જોવા મળી રહી છે.

હવે રાજ્યમાં કોઈ માફિયા કોઈને ધમકી નહીં આપી શકેઃ સીએમ યોગી

થોડા દિવસો પહેલા પણ સીએમ યોગીએ ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને નિવેદન આપ્યું હતું. સીએમ યોગીએ કહ્યું હતું કે, પહેલા કહેવામાં આવતું હતું કે, યુપીમાં કાયદો અને વ્યવસ્થા સારી નથી. પરંતુ હવે રાજ્યમાં કોઈ માફિયા કોઈને ધમકી આપી શકશે નહીં. હવે રાજ્યમાં ક્યાંય હુલ્લડ નથી. રાજ્યમાં હવે કાયદાનું શાસન છે.

સીએમએ એમ પણ કહ્યું હતું કે, 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ હતી અને રાજ્ય રમખાણો માટે કુખ્યાત હતું. પહેલા રાજ્યની ઓળખનું સંકટ હતું, આજે રાજ્ય તેમના (માફિયાઓ) માટે સંકટ બની રહ્યું છે. રાજ્યમાં રોજેરોજ તોફાનો થતા હતા. 2012 થી 2017 સુધીમાં 700 થી વધુ રમખાણો થયા.

પરંતુ, વર્ષ 2017 થી 2023 સુધી યુપીમાં એક પણ રમખાણ નથી થયું. કર્ફ્યુ એક વખત પણ લાદવામાં આવ્યો ન હતો, તે પણ થયો નથી. હવે કોઈ વ્યાવસાયિક ગુનેગાર અને માફિયા કોઈપણ ઉદ્યોગસાહસિકને ધમકી આપી શકશે નહીં. યુપી આજે શ્રેષ્ઠ સુરક્ષાની ખાતરી આપે છે. પહેલા કહેવામાં આવતું હતું કે જ્યાંથી ખરાબ રસ્તો આવે છે, ત્યાંથી યુપીની બોર્ડર આવી છે તે સમજી લો. આ સમસ્યા હવે સમાપ્ત થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
Gold Silver: એક ઝાટકે  2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver: એક ઝાટકે 2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
Gold Silver: એક ઝાટકે  2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver: એક ઝાટકે 2000 રુપિયા મોંઘી થઈ ચાંદી, સોનામાં પણ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
BSNL ના 100GB ડેટાવાળા સસ્તા પ્લાન સામે તમામ ફેઈલ, ખાનગી કંપનીઓના હોંશ ઉડ્યા
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
આ 5 કારણોને લીધે ગુવાહાટી ટેસ્ટ હાર્યું ભારત, દક્ષિણ આફ્રિકાએ કર્યા સુપડા સાફ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Embed widget