શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહને કર્યાં યાદ કહ્યું, “તેની ચિઠ્ઠી મારા હૃદયને સ્પર્શી ગઇ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે વરુણ હોસ્પિટલમાં હતો, તે સમયે મેં સોશિયલ મીડિયા પર કંઈક જોયું, જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમને આ વર્ષે ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન પછી, તેમણે તેમની શાળાના આચાર્યને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે, આ પત્ર વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તે મૂળમાં સિંચન કરવાનું ભૂલ્યો નથી. બીજું, જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો, ત્યારે તેઓ આવનારી પેઢીઓ વિશે ચિંતિત હતા.

સામાન્ય બનવું પણ ઠીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જીવનમાં વસ્તુઓ સમાન હશે. આ પ્રેરણાદાયી પાઠ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે આપ્યો, જેઓ હવે આ દુનિયામાં નથી.હે લિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે 15 ડિસેમ્બરના રોજ થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયાથી મોત સામે લડ્યાં પરંતુ, તેમણે જતાં જતાં  એ પાઠ આપવામાં આવ્યો હતો, જે કોઈપણ એવરેજ વિદ્યાર્થીને અસાધારણ બનાવી શકે છે.

વાસ્તવમાં, વરુણ સિંહે શૌર્ય ચક્ર એનાયત થયાના થોડા અઠવાડિયા પછી 18 સપ્ટેમ્બરના રોજ તેમની સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ, ચંડીમંદિરના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ઘણી પ્રેરણાદાયી વાતો લખી હતી. વિદ્યાર્થીઓને લખેલા આ પત્રમાં વરુણ સિંહે કહ્યું હતું કે સામાન્ય બનવામાં કોઈ નુકસાન નથી. બધા વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવી શકતા નથી. હા, એ ચોક્કસ છે કે જેઓ આ કરી શકે છે, તેમની પ્રશંસા થવી જોઈએ.

વરુણે પત્રમાં વિદ્યાર્થીઓને આગળ કહ્યું કે, જો તમે એવરેજ  છો તો એવું ન વિચારો કે તમે બસ આ એક જ કામ માટે બન્યાં છો. તમે શાળામાં એવરેજ  તેનો અર્થ એ નથી કે, આપ આપના બાકીના જીવન માટે એવરેજ રહેશો. તમે જે કરવા માંગો છો તે તમારા હૃદયની વાત સાંભળો. તે કલા, સંગીત, સાહિત્ય અથવા ગ્રાફિક ડિઝાઇનમાં કંઈપણ હોઈ શકે છે. તમે જે પણ કરો છો, તે સારી રીતે કરો અને તમારું શ્રેષ્ઠ આપો.

તેણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પોતે માત્ર એક એવરેજ સ્ટૂડન્ટ જ હતા.  ઘણી મહેનત કરીને તેણે 12માં પ્રથમ વર્ગના માર્ક્સ મેળવ્યા હતા. તેમને ઉડ્ડયન ક્ષેત્ર પસંદ હતું અને આજે એવો સમય આવી ગયો કે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વરુણ સિંહે આ પત્ર 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget