શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહને કર્યાં યાદ કહ્યું, “તેની ચિઠ્ઠી મારા હૃદયને સ્પર્શી ગઇ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે વરુણ હોસ્પિટલમાં હતો, તે સમયે મેં સોશિયલ મીડિયા પર કંઈક જોયું, જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમને આ વર્ષે ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન પછી, તેમણે તેમની શાળાના આચાર્યને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે, આ પત્ર વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તે મૂળમાં સિંચન કરવાનું ભૂલ્યો નથી. બીજું, જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો, ત્યારે તેઓ આવનારી પેઢીઓ વિશે ચિંતિત હતા.

સામાન્ય બનવું પણ ઠીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જીવનમાં વસ્તુઓ સમાન હશે. આ પ્રેરણાદાયી પાઠ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે આપ્યો, જેઓ હવે આ દુનિયામાં નથી.હે લિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે 15 ડિસેમ્બરના રોજ થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયાથી મોત સામે લડ્યાં પરંતુ, તેમણે જતાં જતાં  એ પાઠ આપવામાં આવ્યો હતો, જે કોઈપણ એવરેજ વિદ્યાર્થીને અસાધારણ બનાવી શકે છે.

વાસ્તવમાં, વરુણ સિંહે શૌર્ય ચક્ર એનાયત થયાના થોડા અઠવાડિયા પછી 18 સપ્ટેમ્બરના રોજ તેમની સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ, ચંડીમંદિરના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ઘણી પ્રેરણાદાયી વાતો લખી હતી. વિદ્યાર્થીઓને લખેલા આ પત્રમાં વરુણ સિંહે કહ્યું હતું કે સામાન્ય બનવામાં કોઈ નુકસાન નથી. બધા વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવી શકતા નથી. હા, એ ચોક્કસ છે કે જેઓ આ કરી શકે છે, તેમની પ્રશંસા થવી જોઈએ.

વરુણે પત્રમાં વિદ્યાર્થીઓને આગળ કહ્યું કે, જો તમે એવરેજ  છો તો એવું ન વિચારો કે તમે બસ આ એક જ કામ માટે બન્યાં છો. તમે શાળામાં એવરેજ  તેનો અર્થ એ નથી કે, આપ આપના બાકીના જીવન માટે એવરેજ રહેશો. તમે જે કરવા માંગો છો તે તમારા હૃદયની વાત સાંભળો. તે કલા, સંગીત, સાહિત્ય અથવા ગ્રાફિક ડિઝાઇનમાં કંઈપણ હોઈ શકે છે. તમે જે પણ કરો છો, તે સારી રીતે કરો અને તમારું શ્રેષ્ઠ આપો.

તેણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પોતે માત્ર એક એવરેજ સ્ટૂડન્ટ જ હતા.  ઘણી મહેનત કરીને તેણે 12માં પ્રથમ વર્ગના માર્ક્સ મેળવ્યા હતા. તેમને ઉડ્ડયન ક્ષેત્ર પસંદ હતું અને આજે એવો સમય આવી ગયો કે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વરુણ સિંહે આ પત્ર 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget