શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહને કર્યાં યાદ કહ્યું, “તેની ચિઠ્ઠી મારા હૃદયને સ્પર્શી ગઇ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે વરુણ હોસ્પિટલમાં હતો, તે સમયે મેં સોશિયલ મીડિયા પર કંઈક જોયું, જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમને આ વર્ષે ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન પછી, તેમણે તેમની શાળાના આચાર્યને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે, આ પત્ર વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તે મૂળમાં સિંચન કરવાનું ભૂલ્યો નથી. બીજું, જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો, ત્યારે તેઓ આવનારી પેઢીઓ વિશે ચિંતિત હતા.

સામાન્ય બનવું પણ ઠીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જીવનમાં વસ્તુઓ સમાન હશે. આ પ્રેરણાદાયી પાઠ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે આપ્યો, જેઓ હવે આ દુનિયામાં નથી.હે લિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે 15 ડિસેમ્બરના રોજ થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયાથી મોત સામે લડ્યાં પરંતુ, તેમણે જતાં જતાં  એ પાઠ આપવામાં આવ્યો હતો, જે કોઈપણ એવરેજ વિદ્યાર્થીને અસાધારણ બનાવી શકે છે.

વાસ્તવમાં, વરુણ સિંહે શૌર્ય ચક્ર એનાયત થયાના થોડા અઠવાડિયા પછી 18 સપ્ટેમ્બરના રોજ તેમની સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ, ચંડીમંદિરના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ઘણી પ્રેરણાદાયી વાતો લખી હતી. વિદ્યાર્થીઓને લખેલા આ પત્રમાં વરુણ સિંહે કહ્યું હતું કે સામાન્ય બનવામાં કોઈ નુકસાન નથી. બધા વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવી શકતા નથી. હા, એ ચોક્કસ છે કે જેઓ આ કરી શકે છે, તેમની પ્રશંસા થવી જોઈએ.

વરુણે પત્રમાં વિદ્યાર્થીઓને આગળ કહ્યું કે, જો તમે એવરેજ  છો તો એવું ન વિચારો કે તમે બસ આ એક જ કામ માટે બન્યાં છો. તમે શાળામાં એવરેજ  તેનો અર્થ એ નથી કે, આપ આપના બાકીના જીવન માટે એવરેજ રહેશો. તમે જે કરવા માંગો છો તે તમારા હૃદયની વાત સાંભળો. તે કલા, સંગીત, સાહિત્ય અથવા ગ્રાફિક ડિઝાઇનમાં કંઈપણ હોઈ શકે છે. તમે જે પણ કરો છો, તે સારી રીતે કરો અને તમારું શ્રેષ્ઠ આપો.

તેણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પોતે માત્ર એક એવરેજ સ્ટૂડન્ટ જ હતા.  ઘણી મહેનત કરીને તેણે 12માં પ્રથમ વર્ગના માર્ક્સ મેળવ્યા હતા. તેમને ઉડ્ડયન ક્ષેત્ર પસંદ હતું અને આજે એવો સમય આવી ગયો કે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વરુણ સિંહે આ પત્ર 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
US Iran Peace Talks: ઇરાનની ડિમાન્ડ શાંતિવાર્તામાં વિધ્નરૂપ બનશે? શું છે માંગણીનું લિસ્ટ, અહીં જુઓ યાદી
US Iran Peace Talks: ઇરાનની ડિમાન્ડ શાંતિવાર્તામાં વિધ્નરૂપ બનશે? શું છે માંગણીનું લિસ્ટ, અહીં જુઓ યાદી
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, એકઝાટકે સોનામાં 5,400 અને ચાંદીમાં 12,500 રૂ. વધ્યા, જાણો તાજા રેટ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, એકઝાટકે સોનામાં 5,400 અને ચાંદીમાં 12,500 રૂ. વધ્યા, જાણો તાજા રેટ

વિડિઓઝ

Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
કોંગ્રેસને ઝટકોઃ દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ, શનિવાર સુધીની મુદત
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Weather : રાજ્યમાં આ તારીખ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનું સંકટ, હવામાન વિભાગનું એલર્ટ
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
Share Market: શેરબજારમાં ફરી હરિયાળી, સેંસેક્સમાં 900 અંકનો ઉછાળો, નિફ્ટી 23,216ને પાર
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ટ્રમ્પે કર્યો યુદ્ધ જીતવાનો મોટો દાવો, બોલ્યા- ઈરાન માની ગયુ, અમને મોકલી કિંમતી ગિફ્ટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
Meta Case: બાળકો પર પડી રહ્યો છે દુષ્પ્રભાવ, મેટાને ભરવા પડશે 3 હજાર કરોડ, કોર્ટે કહ્યું- 'ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સએપ જેવા પ્લેટફોર્મ...'
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
Embed widget