શોધખોળ કરો

PM Modi Speech Live: દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે, રાહુલ ગાંધીના વાર પર Pm મોદીનો જવાબ

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વિપક્ષ મણિપુરના મુદ્દાને લઈને આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

LIVE

Key Events
PM Modi Speech Highlights No-Trust Motion Parliament monsoon session lok sabha know details PM Modi Speech Live: દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે, રાહુલ ગાંધીના વાર પર Pm મોદીનો જવાબ
PM મોદીનું લોકસભામાં સંબોધન

Background

19:23 PM (IST)  •  10 Aug 2023

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે,કોંગ્રેસે તો પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે

PM Modi Speech Live: કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.

19:22 PM (IST)  •  10 Aug 2023

તેઓ ભારત માતાના મૃત્યુની વાત કરે છે - PM Modi

પીએમ મોદીએ કહ્યું કે અમે સાથે મળીને મણિપુર પર ઉકેલ શોધીશું. તેણે કહ્યું કે કેટલાક લોકોને શું થયું છે. જે  ભારત માતાના મૃત્યુની વાત કરે છે.  આ એ જ લોકો છે જે લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે. વિપક્ષ ભારત માતાની હત્યાની વાત કેવી રીતે કરી શકે, જ્યારે તેઓએ જ ભારત માતાના ત્રણ ટુકડા કર્યા હતા.

18:51 PM (IST)  •  10 Aug 2023

PM Modi Speech Live: વિપક્ષના વોકઆઉટ પર PMએ સાધ્યું નિશાને

વિપક્ષી સાંસદોના વોકઆઉટ પર પીએમ મોદીએ કહ્યું કે આ લોકોનું કામ છે. શપથ લો અને ભાગી જાઓ. જૂઠું બોલો અને ભાગી જાઓ. વિપક્ષ પાસે સાંભળવાની ધીરજ નથી.

18:51 PM (IST)  •  10 Aug 2023

PM Modi Speech Live: વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું

પીએમ મોદીના ભાષણ વચ્ચે વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ મણિપુરને લઈને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો.

18:49 PM (IST)  •  10 Aug 2023

હું બહુ લાંબા સમયથી રાહુલ ગાંધીની મનોસ્થિતિ જાણુ છું- PM મોદી

તેમની દુકાન લૂંટની દુકાન છે – પીએમ
પીએમએ કહ્યું કે, તેઓ પ્રેમની દુકાનની વાત કરે છે. તેમની દુકાન લૂંટની દુકાન છે. ભ્રષ્ટાચારની દુકાન. તુષ્ટિકરણની રાજનીતિની દુકાન છે. ગઈકાલે અહીં (લોકસભામાં) દિલથી વાત કરવાની વાત પણ થઈ હતી. હું લાંબા સમયથી તેમના (રાહુલ ગાંધી)ના મનની સ્થિતિ જાણું છું. હવે તેના દિલની પણ ખબર પડી ગઈ છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget