શોધખોળ કરો

મન કી બાત Live: 2022ની પહેલી મન કી બાત, PM મોદીએ આ મહાન વિભૂતિને કરી યાદ, કહ્યું શહીદોનું બલિદાન અમર રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. 2022ની આ તેની પહેલી 'મન કી બાત' હશે અને આ કાર્યક્રમનો 85મો એપિસોડ હશે.

Key Events
pm modi will address the nation on Sunday at 1130 pm through mann ki baat program મન કી બાત Live: 2022ની પહેલી મન કી બાત, PM મોદીએ આ મહાન વિભૂતિને કરી યાદ, કહ્યું શહીદોનું બલિદાન અમર રહે
PM MODI

Background

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. 2022ની આ તેની પહેલી 'મન કી બાત' હશે. આજે આ કાર્યક્રમનો 85મો એપિસોડ હશે. આ પહેલા વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, આ મહિને ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર યાદ કરીને સવારે 11:30 વાગ્યે 'મન કી બાત' શરૂ થશે.

 

કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક, આકાશવાણી સમાચાર વેબસાઇટ અને ન્યુઝ ઓન  એર મોબાઇલ એપ કરવામાં આવશે, આ કાર્યક્રમ AIR ન્યુઝ, દુરદર્શન સમાચાર, વડાપ્રધાન કાર્યાલય અને સૂચના પ્રસારણ મંત્રાલયની યૂટ્યૂબ ચેનલ પર પણ કરાશે.

12:16 PM (IST)  •  30 Jan 2022

મન કી બાત Live: . ભારત રત્ન ભૂપેન હજારિકા જીનું ગીત દરેકના કાનમાં ગુંજશે: PM મોદી

ગેંડા હંમેશા આસામી સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. ભારત રત્ન ભૂપેન હજારિકા જીનું ગીત દરેકના કાનમાં ગુંજશે. તેનો અર્થ કાઝીરંગાની આજુબાજુની લીલીછમ જગ્યા, હાથી અને વાઘનું નિવાસસ્થાન. પક્ષીઓનો કલરવ સાંભળો. આસામના હેન્ડલૂમ પર વણાયેલા કપડાંમાં પણ ગેંડાનો આકાર દેખાય છે. જેનો આટલો મોટો મહિમા છે, તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તસ્કરો તેમની હત્યા કરતા હતા.

છેલ્લા 7 વર્ષમાં આસામના વિશેષ પ્રયાસોથી ગેંડાના શિકાર સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ, વિશ્વ ગેંડા દિવસના અવસરે, દાણચોરો પાસેથી જપ્ત કરાયેલા 2,400 થી વધુ શિંગડાઓને બાળી નાખવામાં આવ્યા હતા. દાણચોરો માટે આ ભયંકર સંકેત હતો. હવે આસામમાં ગેંડાના શિકારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2013માં 37 ગેંડા, 2020માં 2 અને 2021માં એક ગેંડા માર્યા ગયા હોવાનું નોંધાયું છે.

12:16 PM (IST)  •  30 Jan 2022

મન કી બાત Live: મધ્યપ્રદેશમાં ટાઈગર રિઝર્વમાં એક વાઘણના મોતની ઘટનાને કરી યાદ

પીએમ મોદીએ દેશવાસીઓના પ્રાણી અને પર્યાવરણ સાથેના પ્રેમનો ઉલ્લેખ કરતાં વાઘણના મોતની ઘટના વર્ણવી,મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાં એક વાઘણે દુનિયાને અલવિદા કહ્યું. વન વિભાગે તેનું નામ ટી-15 અને લોકો તેને કોલરવાળી  વાઘણ નામ આપ્યું હતું. વાઘણના મોતથી . લોકોને એવું લાગ્યું કે જાણે કોઈ પોતાની દુનિયા છોડી ગયું હોય. તેના લોકોએ અંતિમ સંસ્કાર કર્યા. પ્રકૃતિ અને વન્યજીવન પ્રત્યે ભારતીયોના પ્રેમની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. આ વાઘણે 29 બચ્ચાને જન્મ આપ્યો અને 25 બચ્ચાને ઉછેર્યા. ભારતીય દરેક ચેતના સાથે જોડાણ બનાવે છે

મન કી બાત Live: વિરાટની છેલ્લી પરેડ અને વિદાય પર પીએ મોદીએ શું  કહ્યું, જાણો

ગણતંત્ર દિવસની પરેડમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના ચાર્જર ઘોડા વિરાટે તેમની છેલ્લી પરેડમાં ભાગ લીધો હતો. 2003માં આ ઘોડો રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યો હતો. દરેક વખતે પરેડનું નેતૃત્વ કરે છે. જ્યારે વિદેશી રાજ્યના વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પણ તેમણે તેમની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે આર્મી ડે પર આર્મી ચીફે વિરાટને સન્માન આપ્યું હતું. તેમની અપાર સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ભયાનક યુદ્ધના ભણકારા! વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક તેહરાન છોડવા કહ્યું, હેલ્પલાઈન નંબર જાહેર
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
હવે આ સંગઠનને મદદ કરવી ગુનો ગણાશે! અમેરિકાએ આતંકવાદી ગણાવ્યું, ટ્રમ્પનો મોટો સપાટો
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
ICC Rankings: વન-ડેનો 'નવો કિંગ' બન્યો વિરાટ કોહલી, ધમાકેદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Embed widget